Recent news from 24dunia
   

 

લાઈફ ટાઈમ એચીવમેંટ 

માટે શોધ પરિણામ ( 1-10 )
આનાથી સૉર્ટ કરો : અનુરૂપતા |   તારીખ
 

અરુણા ઈરાની અને પ્યારેલાલને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ

સંગીતકાર પ્યારેલાલ અને અભિનેત્રી અરુણા ઈરાનીને ફિલ્મ ફેર એવોર્ડ, 2012 માં લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 57 માં ફિલ્મફેર એવોર્ડમાં ગુજરાતી તથા હિન્દી ફિલ્મોની અભિનેત્રી અરુણા ઈરાની અને લક્ષ્મીકાંતના સાથીદાર પ્યારેલાલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ સમારોહનું આયોજન 29 મી જાન્યુઆરીએ ગોરેગાંવ ફિલ્મ સીટીમાં કરવામાં આવશે.અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર...
Source : Sandesh |
Category : Entertainment

મૃત્યુ સાથે જીવનનો અંત આવતો નથી

જયપુર ફિલ્મ સમારોહ દરમિયાન શર્મિલા ટાગોરને સિનેમામાં તેમનાં યોગદાન બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો છે. તેમનું સન્માન કરવા માટે મંચ પર હેમામાલિની અને પ્રેમચોપડા હાજર હતાં. ત્યાર બાદ અહીં સંગીતા દત્તાની ફિલ્મ ‘લાઈફ ગોઝ ઓન’ની રજૂઆત કરવામાં આવી. આ ફિલ્મની કેન્દ્રીય ભૂમિકા શર્મિલા ટાગોરે ભજવી છે, આથી પ્રસંગની ગરિમા પ્રમાણે ફિલ્મ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં શર્મિલા ટાગોરની પુત્રી સોહા ઉપરાંત ગિરીશ...
Source : Divya Bhaskar |
Category : Others

PHOTOS: સચિને માન્યો સન્નીનો આભાર, કોહલીને થયો ગર્વ

ખાતે શુક્રવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. આ પહેલા દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનું સન્માન કરવામાં આવ્યું છે.સચિન ઉપરાંત લિજેન્ડરી બેટ્સમેન સુનીલ ગાવસ્કરને પણ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા. વિરાટ કોહલીને પણ તેણે ગઈ સીઝનમાં જે સિદ્ધિઓ મેળવી તેના બદલ તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના એન્યુઅલ એવોર્ડ્સ સમારંભમાં...
Source : Divya Bhaskar |
Category : Cricket

PHOTOS: સચિને માન્યો સન્નીનો આભાર, કોહલીને થયો ગર્વ

મુંબઈ ખાતે શુક્રવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. આ પહેલા દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરનું સન્માન કરવામાં આવ્યું છે.સચિન ઉપરાંત લિજેન્ડરી બેટ્સમેન સુનીલ ગાવસ્કરને પણ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા. વિરાટ કોહલીને પણ તેણે ગઈ સીઝનમાં જે સિદ્ધિઓ મેળવી તેના બદલ તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના એન્યુઅલ એવોર્ડ્સ સમારંભમાં...
Source : Divya Bhaskar |
Category : Headlines

આનંદની આરાધના અને અમરપ્રેમ

Parde ke Piche, Jayprakash Chauksey | Last Updated 5:51 AM [IST](21/07/2012)કાકાની માનસિક્તાને સમજવી ઘણું જ કપરું કામ હતું. ટોચના દિવસોની તાળીઓ તેમના માનસમાં સતત ગુંજતી રહેતી હતી.રાજેશ ખન્નાને વર્ષ ૨૦૦પમાં ફિલ્મફેરે પોતાના ગોલ્ડન જ્યુબિલી સમારોહમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એર્વોડ આપ્યો હતો.વાઘ ગમે ત્યાં રહે, તે પોતાની 'ડેન’ બનાવે છે. કાકા દિલેર અને દયાવાન હતા. મેં તેમને તેમની નિષ્ફળતાના દિવસોમાં જોયા છે...
Source : Divya Bhaskar |
Category : Others

પરમાણુ ઉર્જાની લાલચમાં સુરક્ષાને ખતરામાં નહીં નાખીએ : મનમોહનસિંહ

પરમાણુ ઉર્જા ભારતીય ઉર્જાની જરૂરિયાતમાં મહત્વનો હિસ્સો ધરાવે છે પરંતુ એને મેળવતા પહેલા એ સુનિશ્ચત કરીશું કે તેનાથી લોકોની સુરક્ષા અને આજીવિકા પર ખતરો તો નથી ઊભો થતોને એમ વડાપ્રધાન મનમોહનસિંહે આજે વૈજ્ઞાનિકોને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું.પરમાણુ ઉર્જાને લઈને ન્યાયોચિત ચિંતા પેદા થઈ છે. આપણે ઉર્જા કાર્યક્રમો લાગુ કરીશું તો પહેલા એ સુનિશ્ચિત કરીશું કે પરમાણુ ઉર્જા...
Source : Sandesh |
Category : National

માધુરી અને શ્યામ બેનેગલને રાજકપૂર પુરસ્કારથી સમ્માનીત કરવામાં આવશે

અનુભવી નિર્દેશક શ્યામ બેનેગલ અને અભિનેત્રી માધુરી દીક્ષિતને આ વર્ષના રાજકપૂર પુરસ્કારથી સમ્માનીત કરવામા આવશે. મહારાષ્ટ્ર સરકારે આ પુરસ્કારની શરૂઆત કરી છે. મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે અહીં તેની જાહેરાત કરી હતી.બેનેગલને રાજકપૂર લાઈફ ટાઈમ એચીવમેન્ટ પુરસ્કાર 2012થી સમ્માનીત કરવામા આવશે. જ્યારે માધુરીને રાજકપૂર વિશેષ યોગદાન પુરસ્કાર-2012થી સમ્માનીત કરવામાં આવશે. ચૌહાણે શુક્રવારે રાજય વિધાનસભામાં તેની માહિતી...
Source : Sandesh |
Category : Entertainment

ખંભાતમાં કમળા-ટાઈફોઈડના ૪૫ કેસ નોંધાયા : એકનું મોત

સપ્તાહથી વાદળછાયાં વાતાવરણ અને ગરમીને કારણે ડબલ ઋતુ અનુભવાતા ખંભાત પંથકમાં માંદગીએ માઝા મૂકી છે. એક તરફ એન.સી.એચ આર એચ-૨૦૧૧ બિલના વિરોધમાં ખાનગી ડોક્ટરોએ પોતાના ક્લિનીકો બંધ રાખ્યા હતા ત્યારે બીજી તરફ ખંભાતના કમળાના ૧૫ જેટલા અને ટાઈફોઈડના ૩૦ જેટલા કેસો મળી આવ્યા જેમાં કમળાને કારણે ૧નું મોત થતાં પંથકમાં ફફડાટ ફેલાયો છે.ફતેહદરવાજા વિસ્તારમાં કમળા અને ટાઈફોઈના કેસો મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા...
Source : Sandesh |
Category : City

આઈફા એવોર્ડ : વિદ્યા સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, રેખાને લાઈફ ટાઈમ એચિવમેન્ટથી સન્માનિત

એવોર્ડ : વિદ્યા સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, રેખાને લાઈફ ટાઈમ એચિવમેન્ટથી સન્માનિતસિંગાપુર ખાતે યોજાયેલ આઈફા એવોર્ડમાં વિદ્યા બાલનને 'સર્વશ્રેષ્ઠ અભિનેત્રી' નાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' નાં અભિનય માટે વિદ્યાને આ એવોર્ડથી નવાજવામાં આવી છે. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર ફિલ્મ 'રોકસ્ટાર' નાં અભિનય માટે રણબીર કપૂરને એનાયત કરવામા આવ્યો છે.સર્વેશ્રેષ્ઠ ફિલ્મ 'જિંદગી ના મિલેગી...
Source : Sandesh |
Category : Entertainment

હની...બની...રિંગટોન અંગે ખુદ બિરલાએ કર્યો ખુલાસો

ઈન્ટરનેશનલ કોન્ક્લેવના અંતિમ દિવસે લાઈફ અને માઈન્ડ મેનેજમેન્ટ પર ચર્ચામાં સચિન તેંડુલકર અને શેન વોર્ન સહિતના મહાન ક્રિકેટર્સનના ઉદાહરણો ટાંકવામાં આવ્યા હતાં. આ દરમિયાન આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંદલમને લાઈફ ટાઈણ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત થયો હતો.કોન્ક્લેવમાં મેનેજમેન્ટ ગુરુ સ્વામી અનુભવાનંદ, કો-ફાઉન્ડર ગેમ્સ ટૂ વિન ઈન્ડિયાના સીઈઓ આલોક કેજરીવાલ, એક્ટર કબીર બેદી અને આદિત્ય બિરલા ગ્રુપના ગ્રુપ...
Source : Divya Bhaskar |
Category : National