ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. આજે નવરાત્રીના અંતિમ દિવસે ભગવાન રામના જન્મ દિવસની રામ નવમી તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી વિવિધ રામ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી હતી.આજે ભરૂચ જિલ્લામાં રામ નવમીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામના જન્મ દિવસ નિમિત્તે વિવિધ રામ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભરૂચ જિલ્લાના રામ મંદિરોમાં સવારથી...
|
આંકવી ગામે આવેલ રામજી મંદિર ખાતે રામ નવમીના પાવન પર્વથી અન્નક્ષેત્રનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રામજી મંદિરના મહંત.સીતારામ બાપૂ દ્વારા રામજી મંદિરમાં અન્નક્ષેત્ર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા સિદ્ધપુરડીસા સહિતના રામભક્ત દાતાઓ દ્વારા દાનનો અવિરત પ્રવાહ શરૂ થયો હતો અને ગણતરીની મીનીટોમાં પ.૭પ લાખનું માતબર દાન તેમજ ઘઉંની બોરીઓ સહિત દાનનો અવિરત પ્રવાહ થયો હતો.ર્ડા.કલ્પેશભાઈ પટેલ સહિત મહા...
|
ગામે દેવલિયા રોડ પર બાપા બજરંગદાસની મઢુલીએ રામ નવમી મહોત્સવ નિમિત્તે ભવ્ય રામકથાનું આયોજન થયું છે. રામ કથાનો પ્રારંભ તા. ૧૨-૪-૧૩ થઈ થયો છે. કથા વિરામ તા. ૨૦-૪-૨૦૧૩ના દિવસે થશે.વક્તા પ.પૂ.શ્રી.દુષ્યંત બાપજીની સરળ વાણી દ્વારા લોકો કથા રસપાન કરી રહ્યા છે. તા. ૧૪-૪-૨૦૧૩ના રોજ રામ જન્મ તા.૧૫-૪ નારોજ રામ - સીતા વિવાહ જેવા સુંદર પ્રસંગોને ઉત્સવની જેમ ભાવિક ભકતોએ ઉજવ્યા છે.બાપા સીતારામ મઢુલી ટ્રસ્ટના પ્રમુખ...
|
નડિયાદ શહેરના ડાકોર રોડ ઉપર આવેલ શ્રી સાંઇબાબા મંદિરમાં શનિવારે શ્રીરામ નવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મંદિરમાંથી સવારે શ્રીસાંઇબાબાની શોભાયાત્રા(પાલખીયાત્રા) ભક્તિભાવ પૂર્વક નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સાંઇભક્તો જોડાયા હતા. શોભાયાત્રા દરમ્યાન સાંઇરામ.. સાંઇરામ ધૂનથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા.નડિયાદ-ડાકોર રોડ ઉપર સાંઇબાબાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં...
|
નવરાત્રી દરમિયાન વ્યંડળો દ્વારા સુરતના નાનપુરા વિસ્તાર ખાતે આવેલા મંદિર બહુચરમાતાના માંડવાની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં શુક્રવારે રામ નવમી નિમિત્તે ગોપીપુરા, ભાગળ, જૂના અંબાજી મંદિર, ચોક બજાર થઇ તાપી તટના ડક્કા ઓવરા સુધી વાજતે ગાજતે માતાજીનો વરધોડો કાઢવામાં આવ્યો હતો.આ પ્રસંગે દેશના દરેક રાજ્યોમાંથી વ્યંઢળો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. ૯ દિવસ દરમિયાન ૨,૦૦૦થી વધુ વ્યંઢળો ઉપરાંત સ્થાનિક રહેવાસીઓએ બ...
|
ચૈત્રી નવરાત્રી દરમિયાન વ્યંડળો દ્વારા સુરતના નાનપુરા વિસ્તાર ખાતે આવેલા મંદિર બહુચરમાતાના માંડવાની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં શુક્રવારે રામ નવમી નિમિત્તે ગોપીપુરા, ભાગળ, જૂના અંબાજી મંદિર, ચોક બજાર થઇ તાપી તટના ડક્કા ઓવરા સુધી વાજતે ગાજતે માતાજીનો વરધોડો કાઢવામાં આવ્યો હતો.આ પ્રસંગે દેશના દરેક રાજ્યોમાંથી વ્યંઢળો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. ૯ દિવસ દરમિયાન ૨,૦૦૦થી વધુ વ્યંઢળો ઉપરાંત સ્થાનિક રહેવાસીઓએ...
|
મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંન્દ્રજીના જન્મોત્સવની શહેર-જિલ્લાના લાખો ભાવિકભક્તોએ રંગેચંગે ઉજવણી કરી ભક્તિના રંગે રંગાયા હતા.આજે રામ નવમીના મહાપર્વે શહેર-જિલ્લાના તમામ મંદિરો ઝાકમ ઝોળ રોશનીથી શણગારાયા હતા. પ્રતાપનગર રોડ રણમુક્તેશ્વર વિસ્તારમાં અંદાજે ૨૫૦ વર્ષ જુનું રામજીનું મંદિર છે. જ્યારેચોખંડી વિસ્તારમાં ૨૦૦ વર્ષ જુનું રામજીનું મંદિર છે. તદુપરાંત પથ્થરગેટ જવાના માર્ગે ન્યુ રોડ ખાતેના મંદિરમાં ભગવાન...
|
રામ નવમી જન્મ જયંતિની ભારે હર્ષોલ્લાસ સાથે શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. ધાર્મિક વાતાવરણમાં ઉજવાયેલા આ પર્વમાં વાઘોડિયાની ધર્મપ્રેમી જનતાએ ભારે ઉત્સાહઉમંગ અને હર્ષોલ્લાસ સાથે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાથે બીએપીએસ તથા વડતાલ ગાડીના ભાવિકો દ્વારા રામધૂન સાથે ભગવાન શ્રીરામ સ્વરૂપની પ્રતિમાને ગાડીમાં પધરાવી આખા નગરમાં વરઘોડા સાથે શોભાયાત્રા ફેરવવામાં આવી હતી.આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત...
|
મેળાનું આયોજન કરનાર ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે ખનિજ ચોરી અંગે ફરિયાદ થતાં ભુગર્ભમાં ઉતરી ગયાંમાધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ યોજાય છે. આ પ્રસંગે માધવપુર ગ્રામ પંચાયત દ્વારા રામ નવમીથી પાંચ દિવસના ચૈત્રી લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે આ ચૈત્રી લોકમેળાનું આયોજન ખોરંભે ચડતા ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે આ મેળાનું આયોજન કરનાર ગ્રામ પંચાયતના સત્તાધીશો...
|
સોરઠમાં બે તિથીને લઈને આજે કેટલાક નગરોમાં રામ જન્મોત્સવ રામ નવમીના પર્વની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી થઈ હતી.વેરાવળ : વેરાવળ શહેરમાં રામ જન્મોત્સવ પ્રસંગે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ત્રિકમરાયજી મંદિરે સાવરે ૧૦ થી ૧૨ સુધી રામધુનની રમઝટ બાદ બપોરે બાર વાગ્યે ભગવાન રામનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવેલ. ત્યારબાદ બપોરે અઢી વાગ્યે ત્રિકમરાયજી મંદિરના મહંત જમનાદાસ મકનદાસ નિમ્બાર્ક તથા શિક્ષબંધુ...
|