પ્ર ખ્યાત સમાજસુધારક અને સ્વતંત્રતા સેનાની એની બેસન્ટે ભારતને એક સભ્યતાના સ્વરૂપમાં સ્વીકાર્યું હતું. તેમના વિશે એટલું કહી શકાય કે તેમણે ભારતીય રાષ્ટ્રવાદની સ્વીકૃતિ કરી હતી.પરિવારમાં જન્મેલાં એની બેસન્ટ ઉપર તેમનાં માતા-પિતાના ધાર્મિક વિચારોનો પ્રભાવ રહ્યો હતો. તેમના પિતા વ્યવસાયે કુશળ તબીબ હતા. એની બેસન્ટ પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા હતા. કિશોરાવસ્થામાં તેમણે ફ્રાંસ અને જર્મનીની...
|
પાલનપુરમાં આજે સોમવારે રસ્તાઓને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનારી છે. જે પૂર્વે રવિવારે ધારાસભ્ય તેમજ નગરપાલિકાની ટીમે મંદિરોની મુલાકાત લઇ સુચનો કર્યા હતા. દરમિયાન ધાર્મિક સ્થળો ખસેડવાના મુદ્દે સાધુ-સંતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાથી સમગ્ર શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાવા પામી છે.પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હિન્દુ તેમજ મુસ્લિમોના ૪૪ જેટલા નડતરરૂપ...
|
ધાર્મિક સંસ્થાઓ અને તેના ભંડોળો રાજકીય વિચારોના પ્રચાર અને વૃદ્ધિ પ્રસાર કરવા ઉપર પ્રતિબંધધાર્મિક સંસ્થાઓનો ઉપયોગ રાજકીય હેતુ માટે ના થાય તે માટે કાળજી લેવા જિલ્લા કલેકટરને જાણ કરાઈચૂંટણી દરમિયાન ધાર્મિક સંસ્થા કે સંસ્થાના હોદ્દેદારો દ્વારા ધાર્મિક સંસ્થાઓનો રાજકીય હેતુસર દુરુપયોગ ના થાય તે માટે કાળજી લેવા અને તમામ આવશ્યક પગલાં લેવાની ચૂંટણી કમિશનરે આદેશ કર્યો છે.વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચૂકી...
|
કંડારી ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં દશ દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા સત્સંગી હિરભક્તની નવીનક્કોર વેગરઆર ગાડી ગુરૂકુલના પાર્કિંગ ઝોનમાથી ચોરાઇ ગયાની ફરિયાદ નોંધાવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર કરજણ તાલુકાના કંડારી બસ સ્ટેન્ડ પાસે ને.હા.નં.૮ પર શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ નામની મોટી ધાર્મિક સંસ્થા આવેલી છે. આ ગુરૂકુલમાં તા.૧૨ થી તા.૨૦ દરમિયાન દશ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું...
|
હિન્દુ ધર્મમાં કરવામાં આવતાં વિવિધ કર્મકાંડો તથા પૂજનમાં ઉપયોગમાં લેવાનારી સામગ્રી પાછળ માત્ર ધાર્મિક કારણ જ નથીહિન્દુ ધર્મની વિવિધ વિધિઓ કે પૂજા-પાઠમાં કપૂરનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. કપૂરનો સૌથી વધારે ઉપયોગ આરતીમાં કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ શુદ્ધ ઘીનો દીવો તથા કપૂરથી દેવી-દેવતાઓની આરતી કરવાની પરંપરા ચાલતી આવી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન આરતી કરવાથી પ્રસન્ન થાય છે અને સાધકની મનોકામના...
|
ભારતીય ધાર્મિક પરંપરામાં ધર્મ અને ધાર્મિકતાનું વિશેષ મહત્વ લેખાયું છે. પરિણામે પ્રત્યેક હિન્દુ વિવિધ ધાર્મિક તહેવારોત્યારે પવિત્ર શ્રાવસ માસ સાથે તહેવારોની શુભ શરૂઆતને પગલે ચરોતરના બજારોમાં દશામાંની મૂર્તિઓ. માતાજીની ચૂંદડીરાખડીઓ ધૂપ-અગરબત્તી સહિતની ધાર્મિક ચીજવસ્તુઓનું આગમન થતાં ધંધામાં તેજી વર્તાઇ રહી છે.આ અંગેની મળતી પ્રાપ્ત માહિતી અનુસાર હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં શ્રાવણ માસને પવિત્ર માસની ઉપમાં...
|
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એ માત્ર પ્રાચીન મહાકાવ્ય કે ધાર્મિક ગ્રન્થ જ નથી, પરંતુ ભગવાન વિષ્ણુએ તેમાં શબ્દો દ્વારા સ્વયં નિરૂપણ કર્યું છે અને તેમણે કહ્યું છે કે આ એક માત્ર ગ્રંથ છે, જેમાં વિશ્વના તમામ મુખ્ય ધાર્મિક ગ્રંથો, પુરાણ અને અન્ય પ્રાચીન ધાર્મિક સાહિત્યનો સાર સમાવષ્ટિ છે.શહેરના ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે હાલ ચાલી રહેલી ભાગવત કથામાં ખાસ દેહરાદૂનથી પધારેલા કથાકાર મનોજ મોહનજીએ શ્રીમદ્ ભાગવદ્...
|
નવરાત્રિના ધાર્મિક ઉજવણીનો માહોલ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર આબેહૂબ તાર્દશ થઇ રહ્યો છે.નવરાત્રિ પ્રસંગે રાજ્યમાં સુંદર શણગારેલા અને ચામુંડા માતાજીની મૂર્તિ બિરાજમાન હોય તેવા રથ સાથે સેંકડો પદયાત્રિકોનો ઘોડાપૂર પ્રથમ દિવસે જોવા મળ્યો હતો.ચોટીલાના ચામુંડા માતાજીના ડુંગર વિસ્તારમાં માઇભકતો દ્વારા પારંપરીક રીતે દર્શનનો લહાવો લેવા જતા હોય તેવા ધાર્મિક ભાવ ભરેલા દ્રશ્યો જોવા મળે છે.નવરાત્રિના શુભારંભ...
|
તાલુકામાંથી અનેક વખત તાલુકાની પ્રજા ધાર્મિક દર્શનાર્થે વિવિધ યાત્રાધામે જતાં હોય છે અને તેમાંય યાત્રાધામની સિધી બસ ન હોવાથી મુસાફરોને મુશ્કેલી ભોગવવી પડતી હતી.આ અંગેની રજૂઆત સ્થાનિક આગેવાનો દ્વારા કાંકેરજના ધારાસભ્યને કરાતાં બાબુભાઈથરા માર્કેટના ચેરમેન વગેરેના પ્રયત્નથી એસ.ટી. સત્તાવાળાઓએ દિયોદરથી દ્વારકાની સિધી બસ સેવા ચાલુ કરાતાં ધાર્મિક લોકો અને મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ હતી.કાંકરેજ તાલુકામાંની...
|
થનાર છે. જે સંલગ્ન સભ્યોએ કોરા ફોર્મ પર સહીઓ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આમ રાજ્ય સરકાર તેમના લાગતા વળગતા અધિકારીઓની સીધી નિમણૂક કરી દેશે.શિક્ષણ અને કારોબારીની સમિતિ એમ ચાર સમિતિઓનું ઇલેક્શન થનાર છે. જેમાં ૧૭ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે ૨૩ ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ચાર સમિતિમાં સભ્યોની નિમણૂક કરવા માટે તાજેતરમાં શહેરના સભ્યોએ કોરા ફોર્મમા સહી કરી દીધી હોવાનું જાણવા મળ્યું...
|