|
તેવી ટિપ્પણી કરનારા જેડી(યુ) પર દેખીતો પ્રહાર કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)એ નરેન્દ્ર મોદીને ટેકો આપતા કહ્યું છે કે આ પ્રકારની ટિપ્પણી વોટબેન્કની રાજનીતિ માટે જ અને લઘુમતીનું તુષ્ટિકરણ કરવા માટે જ થઈ રહી છે.હિન્દુત્વની વિચારધારામાં માનતી વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે તેવું નિવેદન આરએસએસના વડા મોહન ભાગવતે ગયા સપ્તાહે કર્યા બાદ સંઘના મુખપત્ર 'પાંચજન્ય’એ કહ્યું છે કે દેશમાં ૮પ ટકા વસ્તી હિન્દુઓની...
|