| દરેક માણસને કંઈને કંઈ ઈચ્છા હોય છે, આ ઈચ્છા જ તેને જીવાડે છે અને તેને પૂરી કરવામાં જીવનનો અંત આવી જાય છે. પણ કોઈ એક સામાન્ય બાબત સમજી જવાથી અને અપનાવી લેવાથી તે ઈચ્છા ઉપરાંત પણ તમારે તમામ સુખ મેળવવા હોય તો અહીં આપેલ આ વાત ખાસ વાંચોદરેકની કંઈને કંઈ ઈચ્છા હોય છે, જેમ કે કોઈને દરેક કાર્યમાં સિદ્ધિ મેળવવાની, કોઈ હેરાન કરતું હોય તો તેનાથી છુટવાની, કે પછી તમને એવી કલ્પના થાય કે દેવતાઓ, અપ્સરાઓ, યક્ષ, ગા... |