| વીજળીના કડાકા-ભડાકા થાય ત્યારે અમને વડીલો કહેતા કે ‘‘કૃષ્ણ ભગવાન અને ગોવાિળયા - ગોપાલકો આકાશમાં ગેડીદડે રમે છે. ચોમાસામાં આપણા ભારતની ૨૩ નદીઓ છલોછલ થઈ જતી. યમુના અને ગંગા ૧૦૦ વર્ષ પહેલાં ચોમાસામાં તોફાને ચઢતી આજે પણ એવી જ તોફાને ચઢે છે. નદીઓને કુંવારી કન્યા હોય તો તેના ચણિયાનો કછોટો વાળીને બે કાંઠે થઈ દરિયાને મળવા દોડતી હોય તેમ ઝવેરચંદ મેઘાણી કહેતા. પણ જે નદી પછી મહુવાની માલણ હોય, ભાદર હોય, નર્મદા... |