Recent news from 24dunia
   

સુરતની સરદાર માર્કેટમાં સ્ટોલ ધરાવતા ઝુબેરભાઇને ત્યાં આ વર્ષે ધરમપુરથી એક ફૂટ એક ઇંચની કેરી આવી છે. આવી બે કેરીઓ ૩ કિલો વજનવાળી સ્પેશીયલ ડળી પર ઉગે છે.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 7 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
વીજળીના કડાકા-ભડાકા થાય ત્યારે અમને વડીલો કહેતા કે ‘‘કૃષ્ણ ભગવાન અને ગોવાિળયા - ગોપાલકો આકાશમાં ગેડીદડે રમે છે. ચોમાસામાં આપણા ભારતની ૨૩ નદીઓ છલોછલ થઈ જતી. યમુના અને ગંગા ૧૦૦ વર્ષ પહેલાં ચોમાસામાં તોફાને ચઢતી આજે પણ એવી જ તોફાને ચઢે છે. નદીઓને કુંવારી કન્યા હોય તો તેના ચણિયાનો કછોટો વાળીને બે કાંઠે થઈ દરિયાને મળવા દોડતી હોય તેમ ઝવેરચંદ મેઘાણી કહેતા. પણ જે નદી પછી મહુવાની માલણ હોય, ભાદર હોય, નર્મદા...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
બોલિવૂડનાં ધૂરંધર ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે પ્રથમ લગ્ન કોની સાથે કર્યાં હતા? તેમની પ્રથમ પત્ની ફિલ્મ એડિટર આરતી બજાજ હતી. કોલેજ સમયનાં આ સાથીઓનું લગ્ન જીવન 10 વર્ષ સુધી ચાલ્યુ હતું. તેમજ જ્યાં સુધી બન્નેનાં છુટાછેડા ન થયા ત્યાં સુધી આરતીએ અનુરાગની દરેક ફિલ્મનું એડિટીંગ પણ કર્યું હતું. પરંતુ આ અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે.આરતીની જેમ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની અનેક મહિલાઓ છે. લોકો દ્વારા ભૂલ...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
બોલિવૂડમાં ફિલ્મ નિર્માતાઓને હવે એક વાત સમજાઇ ગઇ છે કે, જો ફિલ્મને હિટ કરાવવી હોય તો તેની ચર્ચા પણ સૌથી વધુ થવી જરૂરી છે. હવે ફિલ્મની વાર્તા અને નિર્દેશન જ દર્શકોને પસંદ આવશે તે વાત પણ થોડે ઘણે અંશે ખોટી સાબિત થઇ રહી છે.આથી ચર્ચિત થઇને વિવાદોમાં રહેવુ તે સરળ બાબત છે.આથી આજકાલ ફિલ્મ્સ રીલિઝ પહેલાં જ વિવાદોમાં સપડાઇ જાય છે.ફિલ્મ નિર્માતાઓ પણ આ વાતને સમજીને વિવાદો કરવાનાં રસ્તાઓ શોધે છે. આ માટે સૌથી ...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
શહેરના રેડ લાઇટ એરિયામાં રહેતી કાજલ રમેશ સલાટ (ઉ.વ.૩૦) બંગાળી યુવતીઓને પોતાના ઘરે રાખી તેની પાસે લોહીનો વેપાર કરાવતી હોવાની બાતમી મળતાં થોરાળાના પીએસઆઇ દવેરા સહિ‌તના સ્ટાફે નકલી ગ્રાહક મોકલ્યો હતો. કાજલે ગ્રાહકને બે બંગાળી યુવતીઓ દેખાડી હતી. અને રૂ.૨૦૦ નક્કી કર્યા હતા. મહિ‌લા દલાલ અને ગ્રાહક વચ્ચે તમામ વાતો નક્કી થઇ ગયાની જાણ થતા જ પોલીસ ખાબકી હતી અને કાજલને ઝડપી લીધી હતી.કાજલ અગાઉ લોહીનો વેપાર કર...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
તમે ઘણી વખતે તમારા પાર્ટનર સાથે સેક્સ દરમ્યાન ઉફકે..આઉચ જેવા શબ્દો સાંભળ્યા હશે.જો આવા અવાજ નિકળે તો તમે એમ ન માની લેતા કે તમારી પાર્ટનર સંતૃષ્ટ થઈ ગઈ છે.દર વખતે તમારી પાર્ટનરને પણ તમારી સાથે સેક્સમાં મજા આવતી જ હોય, એવું જરૂરી નથી. ઘણીવાર તે ખુશ હોવાનો દેખાવ પણ કરી શકે છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, લગભગ 25 ટકા સ્ત્રીઓ સેક્સ દરમિયાન ઉત્તેજક આવજો કરી આનંદ લેવાનો પ્રયત્ન કરતી હોય...
Source : Divya Bhaskar | 7 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
સનાતમ ધર્મ અને વૈદિક પરંપરાની મુખ્ય વિશેષતા એ છે કે તે માનવનો ધર્મના માધ્યમથી પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથે અતૂટ સંબંધ પ્રસ્થાપિત કરે છે. આ પરંપરા અંતર્ગત બ્રહ્માંડમાં સ્થિત તમામ ગ્રહો, નક્ષત્ર વગેરેને ઈશ્વર માનીને તેની પૂજા અને ઉપાસના કરે છે. તેનાથી માનવ સ્વંય અને પ્રકૃતિની રક્ષા કરવામાં સક્ષમ થયો. માનવને પીડાઓ અને કષ્ટોથી મુક્તિનો માર્ગ પણ મળ્યો. સૌર મંડળમાં આવેલા તમામ અલગ અલગ ગ્રહોના દેવ મંદિર ભાર...
Source : Divya Bhaskar | 7 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ટેલિવિઝન સ્ટાર કરણ સિંહ ગ્રોવર એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ સાથે લગ્ન કર્યા એ પહેલાં ઘણાં બધા ચક્કરો ચલાવી ચુક્યો છે. ‘સંજીવની’થી ભારે લોકપ્રિયતા મેળવી ચુકેલા 31 વર્ષના કરણ સિંહ ગ્રોવર આ પહેલાં પણ ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા પણ કરણ સિંહ ગ્રોવરની રંગીન તબિયતના કારણે દસ જ મહિનામાં તેના અને શ્રદ્ધાના ડિવોર્સ થઈ ગયા હતા.2010માં કરણ અને શ્રદ્ધાના ડિવોર્સ થયા એ પછી કરણનું નામ થોડો સમય ‘ઝલક...
Source : Divya Bhaskar | 7 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
વિદેશમાં નોકરી અપાવવાના બહાને તરસાલીના દંપતીએ ૨૦ યુવકો સાથે ૨૨.૬૦ લાખની છતેરપિંડી કરી હોવાની ફરિયાદ મકરપુરા પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસે દંપતી સહિ‌ત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અકોટાના મહારાજા નગરમાં રહેતો નરેશ ગૌતમ પાટીલ રેસર્કોસની વંદના હેલ્થ સેન્ટરમાં સ્ટોરકીપર તરીકે નોકરી કરે છે. તેની સાથે નોકરી કરતી અશ્લેષા શેરગીલ રહે. આકાર ફલેટ, તરસાલી સાથે પરિચય થયો હતો. દરમિયાન અશ્લેષાએ તેના પતિ ર...
Source : Divya Bhaskar | 7 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ફિલ્મમેકર કરણ જોહરે પોતાના 41માં જન્મદિવસે એક સંતાન દત્તક લેવાની ઇચ્છા જાહેર કરી છે. કરણના જીવનમાં અત્યારે કોઈ પાર્ટનર નથી અને તેનો ઇરાદો પોતાની માતા હિરુ જોહરની મદદથી એકલાહાથે સંતાનનો ઉછેર કરવાનો છે. કરણ અત્યારે પોતાના કામમાં ગળાડુબ હોવા છતાં તે બને એટલું જલ્દી સંતાન દત્તક લઈ લેવા માગે છે.કરણ તો હજી વિચાર કરે છે કે બોલીવુડમાં એવી અનેક સેલિબ્રિટીઓ છે જેમણે હિંમતપુર્વક...
Source : Divya Bhaskar | 7 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
રેલવે દ્વારા પ્રવાસીઓના માથે વધુ એક બોજ નાખતો વિવાદાસ્પદ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ હવે જો પ્રવાસી આકસ્મિક કારણસર ટ્રેન ચુકી જાય કે પોતાનો પ્રવાસ રદ કરે તો તેને ટ્રેન ઉપડયા બાદ બે કલાકમાં જ પોતાની ટિકિટ રદ કરાવવી પડશે. રેલવે બોર્ડનો આ નવો નિયમ પહેલી જુલાઈથી અમલમાં આવશે અને તેના માટે રેલવે બોર્ડ દ્વારા તાજેતરમાં અધિસૂચના પણ જાહેર કરી દેવામાં આવી છે.આ અંગે રેલવે સૂત્રો પાસેથી મળતી માહિ...
Source : Divya Bhaskar | 7 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
પાણી-વીજળી અને મોબાઈલ નેટવર્ક મળતું નથી : પરિવારજનો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ જારીઉત્તરાખંડમાં મેઘતાંડવને લીધે ગુજરાતના અંદાજે ત્રણ હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે. જેમાં રાજકોટ અને સુરતના બે પ્રવાસીઓના મોત નિપજ્યાના અહેવાલ મળ્યા છે. જ્યારે ગઈકાલે વડોદરાની એક મહિ‌લાનું મોત નિપજ્યું હતું.આમ બે દિવસમાં કુલ ત્રણ ગુજરાતના યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે ફસાયેલા પ્રવાસીઓ સાથે પરિવારજનો સંપર્ક કરવાનો સત...
Source : Divya Bhaskar | 7 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
Keep updated by subscribing our RSS feeds.
 
 
English
 
 
 
 
 
 
 
 
Gujarati News Headlines | India News Headlines | Gujarati News Website | બ્રેકિંગ ન્યૂઝ | હેડલાઇંસ
Recent news from 24dunia