Recent news from 24dunia
   

વનમંત્રી ગણપત વસાવાએ રાજપીપળાના પૂર્વ મ્યુ. કાઉન્સિલર ભરત વસાવાને ધમકી આપવાના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી અરજી પરત ખેંચી લેવાતા વનમંત્રીને રાહત થઇ છે. આ કેસમાં રાજ્ય સરકારે ભરત વસાવા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાનો કલેક્ટરનો આદેશ પાછો ખેંચી લેવાની રજૂઆત કરી હતી. જેથી અરજદાર તરફથી રિટ પાછી ખેંચાઈ હતી.અરજદાર ભરત વસાવા વતી એડ્વોકેટ બી.એમ. મંગુકિયાએ હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા ...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલા ઓપરેશનમાં ૬ શખ્સોને પિસ્તોલ-રિવોલ્વર જેવા પાંચ ઘાતક શસ્ત્રો અને જીવતા કારતૂસ સાથે પકડી પાડયા છે. આ ટોળકીએ શહેરમાં ૩૦ જેટલા હથિયારો વેચ્યાં છે અને ટૂંક સમયમાં ક્રાઈમ બ્રાન્ચ અન્ય હથિયારો પણ શોધી કાઢશે. આ ટોળકીમાં અન્ય શખ્સો પણ સામેલ હોવાનું ક્રાઈમ બ્રાન્ચે કહ્યું છે.મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ તેણે આંગડિયા પેઢ...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
વખતે કે મરણ બાદ મ્યુનિ.માં નોંધણી કરાવવાનુ રહી ગયુ હોય અને પછી અચાનક વિદેશપ્રવાસ માટે વિઝા કઢાવવા કે અન્ય સરકારી કામકાજ માટે જન્મ-મરણનુ પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે નો રેકર્ડ સર્ટી કઢાવવાની અરજી કરવી પડે છે અને આવી પાંચેક હજાર અરજીઓનો ભરાવો સેન્ટ્રલ રેકર્ડ ખાતામાં થઇ જતાં નાગરિકો હેરાન પરેશાન થઇ ગયાં છે.બાળકનો જન્મ થાય ત્યારે જે તે દવાખાના દ્વારા મ્યુનિ.માં જાણ કરવામાં આવતી હોય છે, જો બાળકનો જન...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
જાણીતાં ગ્રાફિક લેખક અને પેઇન્ટર અમૃતા પાટિલની 'આર્ટ ટોક’નું આયોજન ઓલિયોન્સ ફ્રોન્સેસ ખાતે ફ્રેન્ચ ગેલરીમાં કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે પોતાના અનુભવો, ગ્રાફિકની વાર્તાઓ અને તેની મર્યાદાઓ વિશેની વાતચીત રજૂ કરી હતી.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
જાણીતાં ગ્રાફિક લેખક અને પેઇન્ટર અમૃતા પાટિલની 'આર્ટ ટોક’નું આયોજન ઓલિયોન્સ ફ્રોન્સેસ ખાતે ફ્રેન્ચ ગેલરીમાં કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે પોતાના અનુભવો, ગ્રાફિકની વાર્તાઓ અને તેની મર્યાદાઓ વિશેની વાતચીત રજૂ...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
તેમણે એવા પણ આક્ષેપ કર્યો છે કે સતીશ વર્મા સામે પોરબંદરના કસ્ટોડિયલ ડેથના બે કેસો તથા ગોસાબારમાં આરડીએકસ લેન્ડીંગ કેસમાં આક્ષેપ થયા છે. તેવા સંજોગોમાં જ્યારે સતીશ વર્માની સામે જ ઈન્કવાયરી થઈ રહી છે ત્યારે તેઓ કોઈ કેસની તપાસ કેવી રીતે કરી શકે. તેમણે પત્રમાં કહ્યું છે કે જ્યાં સુધી સતીશ વર્મા આ કેસ સાથે સંકળાયેલા છે ત્યાં સુધી તેમને ભય છે કે તેઓ ખોટી રીતે તેમને આ કેસમાં સંડોવી...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
હવેથી ખેતીની જમીનમાં ટુકડાના વેચાણ અને દસ્તાવેજોને મંજુરી આપવામાં આવી છે. સરકારે ટુકડાના દસ્તાવેજ અંગે ટુકડાધારાની જોગવાઈઓમાં સુધારો કર્યો છે. અગાઉ ટુકડાધારા હેઠળ બાજુમાં આવેલા ખેડુતને જ ટુકડો વેચી શકાતી હતી. જોકે હવે જોગવાઈમાં ફેરફાર બાદ ગમે તે ખેડુત જમીનનો ટુકડો ખરીદી શકશે.રાજ્ય સરકાર દ્વારા બજેટ સેશન વખતે ટુકડાધારા અંગે નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જૂન-૨૦૧૩માં આ અંગેના નિયમો ...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
તરફ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદની એલિસબ્રિજ મ્યુનિસિપલ શાળામાં મંગળવારે એક અનોખા મહેમાને મુલાકાત લીધી. જેઓ આ જ શાળામાં ૧૯પ૦થી ૧૯પપ સુધી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી, વિશ્વપ્રસિદ્ધ પ્રતિષ્ઠિ‌ત હાર્વર્ડ યુનિવર્સિ‌ટીમાં પ્રાધ્યાપક તરીકેનું યોગદાન આપી અને અર્બન ડિઝાઈન (શહેરી વિકાસ) ક્ષેત્રમાં સફળ કારકિર્દી બાદ નિવૃત્ત થયા.અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને વિદ્યાવાચસ્...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
ભગવાન પાસે તો પૈસા જ પૈસા છે પછી તેમને પૈસાની શી જરૂર હોય છે માટે અમે ચોરી કરતા : મહંમદ ખુર્દુશસાબરમતી રામનગર ખાતેના સ્મૃતિ મંદિરમાંથી પોલીસ પેટ્રોલિંગ વચ્ચે ચોરી કરી જનાર મહંમદ ખુર્દુશ સલમાન શેખને રેલવે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશન પરથી તપાસ દરમિયાન ઝડપી લઇ તેની કડકાઇથી પૂછપરછ કરતા તેણે સાબરમતી ઉપરાંત શહેરમાં પોતાના બે સાગરીતોની મદદથી ડઝનેક મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.સવારે ધૂપ લઇને શ...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
બોર્ડ દ્વારા રાજ્યમાં વધુ ૧૧ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મંજુરી આપી છે. આ સ્કૂલો ચાલુ વર્ષથી જ પ્રવેસ ફાળવી શકશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. ધોરણ:૧૦નું પરિણામ મોડું જાહેર થયું હોઈ ધોરણ-૧૧માં હજુ પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ હોવાથી આ સ્કૂલોને પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજુરી અપાઈ છે.શિક્ષણ બોર્ડની કારોબારીની બેઠકમાં રાજ્યમાં વધુ ૧૧ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે. જેમાં બનાસકાંઠ...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોવા અથવા ચાલુ અવસ્થામાં ન હોવાના મુદ્દે થયેલી રિટમાં ફાયર વિભાગેહાઇકોર્ટ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરીને જણાવ્યું હતું કે,'શહેરની પ૯૯ બહુમાળી ઇમારતોમાં હજુ પણ ફાયર સેફ્ટી સિસ્ટમ ચાલુ હાલતમાં નથી.જ્યારે કે ૭૪૬ જેટલી ઇમારતોમાં ફાયર સિસ્ટમ ચાલી રહી છે.’ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે આ મુદ્દે મંગળવારે વધુ રિપોર્ટ આપવાનું...
Source : Divya Bhaskar | 2 કલાક પહેલાCategory : લોકપ્રિય
Keep updated by subscribing our RSS feeds.
 
 
English