Recent news from 24dunia
   

શાહરુખ ખાનનાં બંગલા પર એલિયનનો હુમલો
એલિયને હુમલો કર્યો હતો જેનાથી શાહરુખ ખાન થોડો વ્યથિત થઈ ગયો હતો. પરગ્રહવાસી એલિયને શાહરુખ ખાન પર હુમલો કર્યો તે હકીકત સાચી છે, પરંતું તે એલિયન સાચે જ પરગ્રહવાસી ન હતો.શાહરુખ ખાનની ખાસ મિત્ર એવી કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહખાનનાં પતિ શિરીષ કુંદરની નવી ફિલ્મના પ્રમોશન માટે એલિયનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હકીકત એમ છે કે આ ફિલ્મની કહાની પણ એલિયન પર આધારિત છે, તેથી આ ફિલ્મનાં પ્રમોશન માટે એલિયનનો ઉપયોગ...
Sandesh | 275 દિવસ પહેલા