Recent news from 24dunia
   

'સન ઓફ સરદાર' માટે અજયને સરદારોની મજાક ઉડાવવા નોટિસ
વરિષ્ઠ શીખ વકીલે અભિનેતા અને નિર્માતા અજય દેવગણને પોતાની આગામી રિલીઝ થવા જઈ રહેલ ફિલ્મ 'સન ઓફ સરદાર' માં શીખ લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે છેડતી કરવા બદલ કાયદાકીય નોટિસ ફટકારી છે.વકીલ નવકિરણ સિંહે ફિલ્મ 'સન ઓફ સરદાર' નું ટ્રેઈલર યુટ્યૂબ પર નિહાળ્યું હતું અને બાદમાં તેમણે ફિલ્મ નિર્માતાને નોટિસ ફટકારવાનો વિચાર કર્યો હતો. તેમનાં મતે આ ફિલ્મમાં શીખ લોકોની ખોટી છબી ઉભી કરવામાં આવી છે અને તેમની ધાર્મિક લાગણીઓને...
Sandesh | 280 દિવસ પહેલા
'સન ઓફ સરદાર'ને લીગલ નોટિસ
અજય દેવગણને એક સિનિયર વકીલ તરફથી લીગલ નોટિસ પાઠવવામાં આવી છે. આ ફિલ્મમાં શીખ ધર્મની લાગણી દુભાય તેવા ડાયલોગ્સ રાખવામાં આવ્યા છે. વકીલ નવકિરણસિંહેફિલ્મના યુ ટયૂબ પર ઓફિશિયલ ટ્રેલર જોયા બાદ અજય દેવગણને નોટિસ પાઠવી છે. આ નોટિસ અનુસાર ફિલ્મના કેટલાક ભાગમાં શીખોને ખરાબ રીતે ચીતરવામાં આવ્યા છે અને તેનાથી તેમની ર્ધાિમક લાગણીને દુઃખ પહોંચાડયું છે.આ ડાયલોગ સમયે સીનમાં એક પણ સરદાર હાજર નથી તો પછી આ પ્રકારના...
Sandesh | 279 દિવસ પહેલા