Recent news from 24dunia
   

સમગ્ર દેશમાં મંગળવારે ગરમીનો પારો વધુ ઊંચકાયો હતો. કાળઝાળ ગરમીના કારણે મધ્યપ્રદેશમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાજ્યારે નાગપુરમાં છ દાયકાનું સૌથી વધારે તાપમાન નોંધાયું હતું. નાગપુરમાં મંગળવારે પારો ૪૭.૮ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો હતો. નાગપુર બાદ સમગ્ર દેશમાં રાજસ્થાનનું શ્રીગંગાનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું.શ્રીગંગાનગરમાં મહત્તમ ૪૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયંુ હતું. દેશની રાજધાની દિલ્હીએ પણ મોસમના...
Source : Sandesh | 11 કલાક પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
નિકારાગુઆના રાષ્ટ્રપતિ ડેનિયલ ઑરટેગા પર તેમની પોતાની દિકરીએ બળાત્કારનો આરોપ મુકતાં હાહાકાર મચી ગયો છે. તેમની દિકરીનો આરોપ છે કે તે જ્યારે 11 વરસની હતી ત્યારથી જ તેના પિતા તેની સાથે બળાત્કાર કરતા હતા.ડેનિયલની દિકરી અત્યારે 45 વરસની છે અને નોંધનીય છે કે તે એમની સગી નહીં પણ સૌતેલી દિકરી છે. તેને ત્રણ બાળકો પણ છે. તેણે ગંભીર આરોપ મુકતાં કહ્યું છે કે તેને વારંવાર ચુપ રહેવા માટે ધમકીઓ આપવામાં આવે છે. ખુ...
Source : Divya Bhaskar | 21 કલાક પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
ચીન વિશે કોણ નથી જાણતું? વિવાદોના કારણે ચીન હંમેશા સમાચારોમાં રહે છે. ચીન માત્ર ભારત સાથે જ અવળચંડાઇ નથી કરતું. તેના ઝઘડા જાપાન, ફિલિપાઇંસ, વિએટનામ સાથે પણ છે. ગયા દિવસોમાં જાપાન અને ચીનની નૌ સેના આમન સામને આવી ગઇ હતી. ચીનની સેના પોતાના પડોશી દેશો સાથે વિવાદોમાં ઉતરતી જ...
Source : Divya Bhaskar | 21 કલાક પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
ઓક્લાહોમા શહેરના મેડિકલ પરીક્ષકે જણાવ્યુ હતુ કે, 320 કિલોમીટરની ઝડપથી સોમવારના રોજ ક્ષેત્રમાં આવેલા તોફાનમાં બાળકો સહિત 51 લોકોના મોત થયા છે જ્યારે મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. બે હોસ્પિટલોની પુષ્ટિ કરી છે કે, લગભગ 70 બાળકો સહિત તે કુલ 120 ઘાયલોની સારવાર કરી રહ્યા છે.મૂરે શહેરના પોલીસ વિભાગે જણાવ્યુ હતુ કે, "મૃતકોની સંખ્યા જણાવવી અશક્ય છે કારણકે અત્યારે પણ એવા કેટલાક ક્ષેત્રો છે કે, જ્...
Source : Sandesh | 23 કલાક પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની ૨૦૦૭માં હત્યા થઇ તે અંગેના કેસમાં પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની ત્રાસવાદ વિરોધી અદાલતે સોમવારે જામીન આપ્યા છે. રાવલપિંડીમાં ત્રાસવાદ વિરોધી કોર્ટના જજ ચૌધરી હબિબ-ઉર-રહેમાને મુશર્રફને ૧૦-૧૦ લાખના બે જામીનગીરી બોન્ડ પર મુક્ત કર્યા હતા.સવારમાં જજે બન્ને પક્ષોના વકીલોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો અને બપોર બાદ તેમનો નિર્ણય જાહેર કર્યો હતો....
Source : Sandesh | 1 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
Keep updated by subscribing our RSS feeds.
 
 
English