| મ્હારી ઘરવાલી કા નામ કજરીબાઇ. ઇસકે બદન પે ભૂત-પ્રેત કા સાયા પડ ગયા હૈ. તુમ બસ ઇસ કી બાજુઓ પર મૂલ દ્વારકાપતિ કી છાપ લગા દિજો. પક્કી છાપ લગાના, બાપુ’'ચાલો ચાલો ઉતાવળ રાખો, બાપલા ભક્તોની લાઇન લાગી છે. તમે આગળ વધશો તો પાછળવાળાઓનો વારો આવશેને?’ ભગવાન દ્વારકાધીશ મંદિરના સેવકો દર્શનાર્થીઓને ટપારતા રહે છે. દ્વારકાધીશ એટલે દ્વારિકાવાળા નહીં, આ વાત છે મૂળ દ્વારકાધીશના મંદિરની, જે પોરબંદરથી પચીસ કિ.મી. દૂર પશ્ચિમ... |