Recent news from 24dunia
   

03 જૂન 2012ઘાર્મિક
વખત આદિશંકરાચાર્ય અને મંડન મિશ્ર વચ્ચે કોઈ વિષયને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ. બંને પોત-પોતાની દલીલો પર અડગ હતા અને કોઈ હાર સ્વીકારવા તૈયાર ન હતું. આખરે એવું નક્કી થયું કે બંને પરસ્પર શાસ્ત્રાર્થ કરે અને જેની દલીલ સાચી સાબિત થાય તેને વિજેતા માનવામાં આવશે. બંને વચ્ચે સોળ દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. મંડન મિશ્રાનાં વિદુષી પત્ની દેવી ભારતી નિર્ણાયક હતાં. હાર-જીતનો નિર્ણય થઈ શકતો ન હતો, કેમકે બંને એક-એકથી ચઢિયાતી...
Source : Divya Bhaskar | 353 દિવસ પહેલાCategory : ઘાર્મિક
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708