Recent news from 24dunia
   

ઓક્લાહામામાં ભયંકર ટાર્નેડોએ હાહાકાર મચાવી દીધો છે. ઓક્લાહામાને ચક્રાવાતોએ કબ્રસ્તાનમાં ફેરવી દીધું છે. ટાર્નેડોના કારણે 51 વ્યક્તિઓના મોત થયા છે જેમાં 24 જેટલાં બાળકો છે. 200 માઇલ પર અવર ચાલતા વાવાઝોડાએ આખાને આખા ઘરો હવામાં ઉડાવી દીધા છે.મળતી માહિતી મુજ્બ, મોતનો આંકડો વધી શેક છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. 120 જેટલા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં 70 જેટલા બાળકો છે. ઘણાની હાલત...
Source : Divya Bhaskar | 735009 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
બિઝનેસ કન્સલ્ટન્ટ કંપનીના અભ્યાસના જણાવ્યા અનુસાર છેલ્લા આઠ વર્ષોમાં ઇઝરાયલ ડ્રોન વિમાનોના સૌથી મોટુ નિકાસકર્તા રહ્યુ છે અને તેને આ વહેવારથી 4.6 અરબ ડોલરની કમાણી કરી છે. તેમાં ઇઝરાયેલ ભારતની સાથે તેમના માનવરહિત વિમાનોમાં સુધારો કરવા માટે તેને મોટો સોદો કર્યો નથી.સુત્રોના જણાવ્યા અનુસાર ઇઝરાયલના કુલ સૈન્ય નિકાસનો લગભગ 10 ટકા હિસ્સો ડ્રોનના વેચાણનો છે. માનવરહિત વિમાનોના ઉપકરણોના નિકાસના બજારમાં ઘણો ...
Source : Sandesh | 735009 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
ભારતીય સરબજિતની થયેલી હત્યાના વિવાદની તપાસ ચલાવી રહેલા પાકિસ્તાની જજ સઇદ મઝહરઅલી અકબર નકવી જ્યુડિશિયલ ઇન્કવાયરી પૂરી કરવા ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે.લાહોર હાઈકોર્ટના ન્યાયાધીશ નકવી અહીંની કોટ લખપત જેલમાં ૨૬મી એપ્રિલે કેદીઓ દ્વારા થયેલા ઘાતકી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સરબજિતનું બીજી મેના રોજ મૃત્યુ નીપજ્યું હતું તે વિશે તપાસ ચલાવી રહ્યા છે. એક વ્યક્તિની ટ્રિબ્યુનલે ભારતીય નાગરિકોને અપીલ કરી...
Source : Sandesh | 735009 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના પરિવાર અને શાસક પક્ષના સભ્યો પર વિવાદાસ્પદ પદ્મ સેતુ પરિયોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. વિપક્ષી બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ પ્રધાનમંત્રીના પરિવાર પર આરોપ લગાવ્યો છે કે, તે આ પરિયોજનામાં ભ્રષ્ટાચારમાં શામિલ છે.વિશ્વ બેન્કે આનાથી જોડાયેલા મામલાને કારણે ગયા વર્ષે 1.2 અરબ ડોલરની લોનના કરાર રદ કર્યા હતા. ત્યાં હસીનાએ ભ્રષ્ટાચારના આરોપને નકારી કાઢતા જણાવ્યુ હતુ કે,...
Source : Sandesh | 735009 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
બેરોજગારીની મહામુસીબતનો સામનો કરી રહેલા અમેરિકાની મુસીબતો જરાય ઓછી થવાનું નામ લેતી નથી. એકતરફ હથોયારો અને યુધ્ધ પર વધારે પડતો ખર્ચ. અમેરિકાની સ્થિતિ ડામાડોળ થતી જાય છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 13 થી 20 ટકા અમેરિકી બાળકો માનસિક વિકારનો ભોગ બની રહ્યા છે. તેનું પરિણામ પણ સામે આવી રહ્યું છે. છાશવારે અમેરિકાની શાળાઓમાં ફાયરિંગના બનાવો થાય છે. છોકરીઓની છેડતી સામાન્ય વાત છે. બાળકો નાની ઉંમરે...
Source : Divya Bhaskar | 735009 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં દર બીજા દિવસે વિનાશક ચક્રાવાતો આવે છે. કનાસ અને ઓક્લાહામામાં આવેલા વિનાશક ચક્રાવાતને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક ઘર તબાહ થઇ ગયા છે. ઓકલાહામાના ગવર્નર દ્વારા 16 કંટ્રીમાં સ્ટેટ ઓફ ઇમરજંસી જાહેર કરી દેવામાં આવી છે.આખા વિસ્તારમાં ભારે પવન હતો, વરસાદના કારણે બધે પાણી ભરાઇ ગયા હતા. આ તોફનોના કાર્ને ઓક્લાહામામાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે. 21 લોકો ઘાયલ હોવાના અહેવાલ...
Source : Divya Bhaskar | 735009 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી લોટરી ફ્લોરિડામાં વેચવામાં આવેલી એક ટિકીટ પર લાગી છે. આ લોટરીની ઇનામની રકમ 59 કરોડ ડોલર (590 મિલિયન ડોલર) એટલે કે 3237 કરોડ રૂપિયા છે. અધિકારીઓના જણાવ્યા મુજ્બ, આ ટિકીટ ફ્લોરિડા શહેરમાં સુપર માર્કેટમાં વેચવામાં આવી હતી. હજુ સુધી આ ટિકીટ કોને ખરીદી હતી એ વિગતો બહાર આવી નથી.આ પાવરબોલ લોટરી માટે અમેરિકાના 42 રાજય્, ડિસ્ટ્રીક્ટ્સ ઓફ કોલંબિયા અને યુ.એસ. વર્જિન આઇલેંડના લોકોએ...
Source : Divya Bhaskar | 735009 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
સરકારે વીજ કટોકટી દૂર કરવા માટે નવા રસ્તાઓ અપનાવતા સરકારી ઓફિસોમાં એસી ચલાવવા માટે ઇનકાર કર્યો છે. તે સાથે તેમને સરકારી કર્મચારીઓને મોજા પહેરીને કાર્યાલયમાં આવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. પાક સરકારે ગયા અઠવાડિયે આ નોટિસ મોકલી હતી.સરકારે આ નોટિસમાં લખ્યુ હતુ કે, આગામી સપ્તાહે બધા જ સરકારી કાર્યાલયોમાં એસી ચલાવવામાં આવશે નહી અને કર્મચારીને ઓફિસ ડ્રેસમાં જ કાર્યાલયમાં જવાનુ રહેશે.ડ્રેસ કોડના જણાવ્યા...
Source : Sandesh | 735009 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના લોહીના નમુનાની બે સ્લાઇડોની હરાજી કાલે લંડનમાં કરવામાં આવશે. લંડનમાં થનારી આ હરાજીના વિશે ઐતિહાસિક દસ્તાવેજો નિષ્ણાત રિચાર્ડ વેસ્ટવુડ બ્રુક્સે જણાવ્યું હતું કે, 'મહાત્મા ગાંધીના લોહીના નમુનાવાળી આ બે માઇક્રોસ્લોપિક સ્લાઇડ તેમના અનુયાયીઓ માટે કોઇ ખ્રિસ્તીની પવિત્ર ધાર્મિક વસ્તુના સમાન છે.'તેમને વધુમાં જણાવ્યુ હતુ કે, ગાંધીના અનુયાયીઓ માટે વિશેષરૂપથી ભારતમાં આ સ્મૃતિ ચિહ્ન...
Source : Sandesh | 735009 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
છોકરીઓની સાથે શિક્ષાની વકીલાત કરવા પર તાલિબાનના હુમલાનો શિકાર બનેલી કિશોરી મલાલાને આ વર્ષેના પ્રતિષ્ઠિત ગ્લોબલ લીડરશિપ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.ઘોષણાના અનુસાર કિશોરીઓને શિક્ષિત કરવા અને અધિકારયુક્ત બનાવવામાં 15 વર્ષની મલાલાની ભૂમિકાને જોતા તેને આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. મલાલાને મહિલા શિક્ષાની વકીલાત કરવા અને સ્પષ્ટવક્તા માટે નિશાન બનાવવામાં આવી હતી. ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ...
Source : Sandesh | 735009 દિવસ પહેલાCategory : આંતરરાષ્ટ્રીય
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708