Recent news from 24dunia
   

18 જૂન 2012લોકપ્રિય
બોર્ડિંગ પાસ અને ચેકિંગમાં વધુ સમય જતાં મુંબઈની ફ્લાઈટ જતી રહતાં એરપોર્ટથી પરત હોટલમાં ફરીબોલિવૂડની ચુલબુલી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની લાંબા સમય બાદ રિલીઝ થઈ રહેલી ફિલ્મના પ્રમોશન માટે તે હાલ દેશભરમાં ફરી રહી છે. બુધવારે પ્રીતિ ઝિન્ટા ફિલ્મ પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. બપોરે ફિલ્મનું પ્રમોશન કર્યા બાદ રાત્રે એરઇન્ડિયાની ૯.૪૦ કલાકની ફ્લાઈટથી તે મુંબઇ પરત જવા નીકળી હતી. પ્રીતિને એરઇન્ડિયાની ફ્લાઇટ નં-૧૯૧થી...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : લોકપ્રિય
આમિર ખાનની ગણતરી મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે થાય છે. આમિરની પહેલી પત્ની રીનાથી તેને બે સંતાનો છે દીકરો જુનૈદ અને દીકરી ઇરા. આમિરનો દીકરો જુનૈદ હવે ડિરેક્ટર રાજકુમાર હિરાણીની ‘પીકે’માં અસિસ્ટન્ટ ડિરેક્ટરની જવાબદારી સંભાળી રહ્યો છે. આ ફિલ્મમાં આમિર ખાન અને અનુષ્કા શર્માની જોડી કામ કરી રહી છે.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : લોકપ્રિય
ગુજરાતમાં સતત ત્રણ વાર ચૂંટણી જીત્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોસિયલ મીડિયા અને અન્ય રીતે પોતાને બીજેપીના વડાપ્રધાનપદના દાવેદાર સાબિત કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે તોએ કાર્યકરોનો સહકાર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સિવાય પણ તેઓ અન્ય પાર્ટી સાથે સંબંધો બનાવી રહ્યા છે. જો કે, આ માટે બોર્ડની મંજૂરી લેવી પડશે.મંગળવારે નરેન્દ્ર મોદી પહેલીવાર નવી દિલ્હીમાં આયોજિત બીજેપીની પાર્લામેન્ટરી...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : લોકપ્રિય
સર્કલ પાસે કોબા ખાતે આવેલા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે દર વર્ષે મે મહિ‌નાની ૨૨ મી તારીખે દર વર્ષે બપોરે ૨ કલાક ૭ મિનિટે સૂર્યદેવ પોતાનાં કિરણો વડે દેરાસર ખાતે બિરાજમાન મૂળનાયક શ્રી મહાવીર પ્રભુના કપાળ પર તિલક કરે છે. દર વર્ષે યોજાતી આ ઘટના કોઇ ચમત્કાર કે ખગોળીય નથી, પરંતુ આ દેરાસરની રચના જ આ પ્રકારે કરવામાં...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : લોકપ્રિય
અમદાવાદમાં નવી નિર્માણ પામનારી લકુલીશ યોગ યુનિવર્સિટીનું આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે યોગના મહત્વ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, યોગથી આપણે વિમુખ થયા છીએ. યોગ વિના વ્યક્તિની જીવનયાત્રા લગભગ અસંભવ...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : લોકપ્રિય
મ.સ.યુનિના ચેક ચોરીના કૌભાંડમાં ૧૫ દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇપણ વ્યક્તિની ધરપકડ કરાઇ નથી. કૌભાંડમાં ઘણા માથાંઓ સંડોવાયેલાં છે, જેમાં યુનિ.ના સિન્ડિકેટ સભ્યનું નામ પણ બહાર આવી રહ્યું છે ત્યારે યુનિ.ના સત્તાધીશો દ્વારા કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેંસના પ્રમુખ અને યુનિ.ના સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે કર્યો છે.કોરા ચેક ચોરીને રૂપિયા ૩ કરોડના કૌભાંડ મામલે છેલ્લા એક અઠવાડિયાથી...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : લોકપ્રિય
ખંડણીખોર મુકેશ હરજાણીના પન્ટર સતીષ ઉર્ફે સત્તોએ વારસિયાના નામચીન બૂટલેગરની કાર અને વેપારીની બાઇક સળગાવી દીધી હતી. દારૂના ધંધાની હરિફાઇમાં જ વાહનોને આગ ચાંપી હોવા છતાં સિટી પોલીસ કારણ સ્પષ્ટ નહિ હોવાના ઊંધા ચશ્મા પહેરાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.વારસિયા અજન્ટા એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ ઉર્ફે સોનુ નારાયણદાસ મંગતાણી સંગમ ચાર રસ્તા પાસે પ્યાસા પાન કોર્નરના નામે વ્યવસાય કરે છે. મંગળવારે રાત્રે તેઓ વારસિયા...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : લોકપ્રિય
ડભોઇ તાલુકાના ઢોલારની સીમમાં અચાનક આગ ફાટી નીકળતાં ૧૨૫થી ૧૫૦ વીઘામાં વાયુવેગે આગ પ્રસરી જતાં પશુઓનો ખાવા માટે ખેતરોમાં ઉભી રાખેલી મકાઇની કળબ લાટિયા બળીને ખાખ થઇ જતાં અઢી થી ત્રણ લાખનું અંદાજિત નુકસાન થયુ છે. આ અંગે કુદરતી નહીં પણ માનવ સર્જિત કાવતરૂ હોવાનું બે શંકાસ્પદના નામો સાથે આજરોજ ડભોઇ પોલીસમાં ફરિયાદ પણ આપવામાં આવી છે. જે નામો હાલ ગુ્’ રાખવામાં આવ્યા છે.તાલુકામાં આવેલું વિસ્તારના ધારાસભ્ય બા...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : લોકપ્રિય
અનુસૂચિતજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૨૮૭૧ લાભાર્થીઓને ૫.૨૫ કરોડનું ધિરાણ-વાહનોનું વિતરણપછાત જાતિના છાત્રો શહેરોમાં ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે રાજ્યના પાંચ શહેરોમાં ૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સમરસતા હોસ્ટેલ બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપક્રમે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા અમદાવાદમાં અનુસૂચિત જાતિના કુટુંબોના સવાઁગી વિકાસ માટે સીધા...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : લોકપ્રિય
યુનિવર્સિ‌ટીમાં છેલ્લા બે વર્ષથી અમલી બનાવાયેલ બીબીએ-બીસીએ, બીએડ શાખાની કોલેજોમાં કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે જે તે કોલેજોને પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સોંપવાની હિ‌લચાલની સામે વિરોધનો સૂર ઊઠયો છે. આ અંગે ૨૪મી મે સુધીમાં સત્તાવાર નિર્ણય કરીને તેની જાહેરાત કરાય તેવી સંભાવના છે.જો કે આ બાબત ખાનગી કોલેજોના ફાયદા માટે ગુજરાત યુનિ.ના કુલપતિ ડો. આદેશ પાલની પેરવી હોવાનોઆક્ષેપ...
Source : Divya Bhaskar | 735012 દિવસ પહેલાCategory : લોકપ્રિય
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708