| દિવસના આપણે ગાયત્રી જયંતીના રૂપમાં માનાવીએ છીએ. આ વખતે ગાયત્રી જયંતીના પર્વ 18 જૂન મંગળવારના રોજ છે. ધર્મ ગ્રંથોમાં આ પણ લખ્યું છે કે ગાયત્રી ઉપાસના કરનારની બધી મનોકામનાઓ પૂરી થાય છે તથા તેના તેના ક્યારે કોઈપણ વસ્તુની કમી નથી થતી. ગાયત્રીથી આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન તથા બ્રહ્મચર્યસ આ સાત પ્રતિફળ અથર્વવેદમાં બતાવવામાં આવે છે. જે વિધાન પૂર્વક ઉપાસના કરનાર દરેક સાધકને નિશ્ચિત પ્રાપ્ત થાય છે.... |