Recent news from 24dunia
   

રાંદેરમાં થયેલા એટીએમ સ્કેમની ઘટનામાં પકડાયેલો મો. અકીલ પોલીસને ગોળગોળ ફેરવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ ઇસમે પોલીસને કહ્યું કે, સાહેબ અમે તો પહેલી વખત જ ચોરી કરવા આવ્યા અને પકડાઈ ગયા. જોકે, મો. અકીલનો ગુનાહિ‌ત ઇતિહાસ કંઈક અલગ જ બોલે છે. પોલીસ રેકર્ડ મુજબ આ ઇસમ સામે પ૦થી વધુ મહિ‌લાઓના ગળામાંથી અછોડા તોડવાના ગુના નોંધાયા છે.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I...
Source : Divya Bhaskar | 735038 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
અતિપૌરાણિક અને કુદરતી સૌદર્યથી છલકાતું એવુ પ્રાચીન સ્થળ છે અમરેલી જિલ્લાના ખાંભાના ટિંબી નજીક આવેલ સાણા ડુંગર. અહી લગભગ ૬૦ જેટલી બૌદ્ધ ગુફાઓ આવેલી છે. અહી ભીમચોરી, એભલમંડપ, ચૈત્ય ગુફા સહિત નાની મોટી ગુફાઓ આવેલી છે.એવી પણ લોકવાયકા છે કે અહી પાંડવોએ વનવાસ દરમિયાન લાંબા સમય સુધી વાસ કર્યો હતો. ત્યારે હાલ આ સ્થળે પહોંચવા માટેનો માર્ગ જ બિસ્માર હોવાથી અહી પ્રવાસીઓ આવતા નથી. ત્યારે આ પ્રાચીન સ્થળનો વિકાસ...
Source : Divya Bhaskar | 735038 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના વડા બનાવવામાં આવતાં સાથી પક્ષ જનતા દળ-યુનાઈટેડ (જદ-યુ)માં ગભરાટ ફેલાયો છે. જદ (યુ)ના નેતઆો મોદી મુદ્દે ભાજપ અને એનડીએ સાથે છેડો ફાડી નાખવા સુધીનો રાગ આલાપી રહ્યા છે.અડવાણી સહિતના ભાજપના નેતાઓએ નીતિશકુમાર અને જદ (યુ)ને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હોવા છતાં હજુ સુધી સફળતા મળી નથી. ઉલ્ટાનું જદ (યુ)ની વાણી વધુને વધુ આક્રમક બનતી જાય છે. જદ (યુ)ની આ...
Source : Divya Bhaskar | 735038 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. જેથી હેલી થઈ હોય તેમ વાતાવરણ વાદળ છાયું રહે છે. અને ગમે ત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચેથી વરસાદ વરસી પડે છે. ત્યારે આ વરસાદમાં સુરતી યૌવન વધુ સોહમણું થયાના દર્શન થાય છે. યુવાનો રસ્તા પર જાણે વરસાદને વધાવતાં હોય તે રીતે મોજ મસ્તીથી નિકળી રહ્યાં છે. અને એટલે જ વરસાદને પણ વરસવાનું મન થતું હોવાની આ યુવાનો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.સુરતમાં ગઈરાત્રીથી વરસાદ...
Source : Divya Bhaskar | 735038 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
દુનિયાભરમાં જ્યારથી રાજનીતિની શરૂઆત થઇ ત્યારથી જમીનો અને સીમાઓને લઇને ઝગડા ચાલુ થઇ ગયા છે. આપણે હંમેશા ભારત-પાકિસ્તાને કે ભારત-ચીન સીમા વિવાદની વાત કરીએ છીએ. કાશ્મીર હંમેશા ચર્ચામાં રહે છે અને આપણને થાય છે કે ભારતમાં જ બબાલ કેમ? બાકી દેશો તો શાંતિથી રહે છે.જોકે એવું નથી. દુનિયાભરમાં એવા કેટલાય દેશો છે જ્યાં ભારત-પાકિસ્તાન કરતાં પણ મોટા સીમા વિવાદ છે. જમીનનાં ટુકડાને લઇને આ દેશો ઝગડતાં જ આવ્યા છે.Copyright...
Source : Divya Bhaskar | 735038 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
Hemorrhoids - Hemorrhoids And This Is A Way To Relieve Urinary Borne Diseasesજરૂરીયાતથી વધારે ખાવાથી કે અનિયમિત દિનચર્યા તથા વધારે ભોજનથી શરીરમાં ફેટ જમા થઈ જાય છે. એવામાં શારીરિક શ્રમ ન થવા પર શરીર સ્થુળ થઈ જાય છે. મોટાભાગે વધારાની ચરબી કમર પર જમા થાય છે. સાથે જ પેટમાં અનેક રોગ વધતા સમસ્યાઓ પેદા થતા લાગે છે. પેટના રોગોમાં પરેશાન કરતા હરસ-મસા અને મૂત્ર સંબંધી રોગો આજની લાઈફસ્ટાલને આભારી વધી રહ્યા છે....
Source : Divya Bhaskar | 735038 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
સમગ્ર દેશમાં ચોમાસુ ધમાકેદાર પર્ફોર્મન્સ કરી રહ્યું છે. તેમાં પણ આ મોસમને સેલિબ્રેટ કરવા માટે રોમેન્ટિક હોવુ જરૂરી છે.રોમાન્સની ચર્ચા હોય અને બોલિવૂડનાં ગીતોને યાદ ન કરીએ તો સમગ્ર ચર્ચા જ અધૂરી રહી જાય. આ સેક્સી મોસમનો બોલિવૂડે પણ ખૂબ લુત્ફ ઉઠાવ્યો છે. બોલિવૂડ સ્ટાર્સે પણ વરસાદમાં ભીંજાઇને ખૂબ રોમાન્સ કર્યો છે.રાજ કપૂર અને નરગીસ સ્ટારર 'શ્રી 420'થી લઇને 'સત્યમ શિવમ સુંદરમ',' દિલ તો પાગલ હૈ', 'મિસ્ટર...
Source : Divya Bhaskar | 735038 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
- ઉજેડીયા, તોરણીયા અને વકતાપુરમાં પ૦ મકાનનાં પતરાં ઊડી ગયા,૧૦૦ વૃક્ષો ધરાશાયી ૨૦ વીજપોલ જમીનદોસ્તતલોદ તાલુકાના ઉજેડીયા, વકતાપુર અને તોરણીયામાં રવિવારે રાત્રે ચક્રવાતે ત્રણેય ગામમાં વિનાશ વેર્યો હતો.ચક્રવાતને કારણે પ૦ થી વધુ મકાનના છાપરા ઉડી ગયા હતા. ૧૦૦ થી વધુ ઝાડ પડી જતાં અંદાજે ૨૦ વીજપોલ ધરાશયી થઇ ગયા હતા. જેને કારણે ત્રણેય ગામમાં અંધારપટ છવાઇ જતા ગ્રામજનોએ અંધારામાં રાત વીતાવી હતી. ઝાડ પડી જવાને...
Source : Divya Bhaskar | 735038 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
દિવસના આપણે ગાયત્રી જયંતીના રૂપમાં માનાવીએ છીએ. આ વખતે ગાયત્રી જયંતીના પર્વ 18 જૂન મંગળવારના રોજ છે. ધર્મ ગ્રંથોમાં આ પણ લખ્યું છે કે ગાયત્રી ઉપાસના કરનારની બધી મનોકામનાઓ પૂરી થાય છે તથા તેના તેના ક્યારે કોઈપણ વસ્તુની કમી નથી થતી. ગાયત્રીથી આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન તથા બ્રહ્મચર્યસ આ સાત પ્રતિફળ અથર્વવેદમાં બતાવવામાં આવે છે. જે વિધાન પૂર્વક ઉપાસના કરનાર દરેક સાધકને નિશ્ચિત પ્રાપ્ત થાય છે....
Source : Divya Bhaskar | 735038 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
ગુજરાતમાં આવેલા કિલ્‍લાઓ અને મહેલો તેના સ્‍થાપત્‍ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં હિન્‍દુ, મુસ્‍લિમ તેમજ યુરોપિયન સ્‍થાપત્‍યની ઝાંખી જોવા મળે છે. ગુજરાતમાં મહેલો ઐતિહાસિક સાંસ્‍કૃતિક અને પરંપરાગત કળા-કૌશલ્‍યને ઉજાગર કરે છે. અનેક રાજવીઓએ રાજ્યની ધન્ય ધરા પર અતુલ્ય કહી શકાય તેવા રાજ મહેલોની રચના કરી હતી. ગુજરાત માટે તો એવું પણ કહેવાય છે કે તે હંમેશાથી સમૃદ્ધ હતું. અહીંની જાહોજલાલીના...
Source : Divya Bhaskar | 735038 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708