| ઉત્તરાખંડ અને હિમાચલમાં આભ ફાટતાં આવેલાં ઘોડાપૂરમાં ૧૧ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. જેમાં ઉત્તરાખંડમાં ૧૦ અને હિમાચલમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ઉત્તરાખંડમાં ગંગા નદીમાં ૩૮ લોકો તણાઇ ગયા છે. આ ઉપરાંત ચારધામની યાત્રા બીજા દિવસે પણ રદ કરાઈ છે. ૧૯ મજૂર ગુમ છે.ગુમ થયેલામજૂરો માનેરી ભાલી પનબજિલી પરિયોજનાના ફેઝ એક અને બેમાં ફરજ બજાવતાં હતાં. જ્યારે જિલ્લાના ૧૯ અન્ય લોકો ગંગોરી, ડુંડા, ઉત્તરકાશી, બારકોટ... |