| રેલ્વે મંત્રી પવન કુમાર બંસલના ભાણીયા વિજય સિંગલાની ધરપકડે હવે સંપૂર્ણપણે રાજનીતિક રંગ પકડી લીધો છે. સિંગલાની ધરપકડ થતાં જ, પવન બંસલે કહ્યું કે તેનો તેના ભાણીયા સતહે કોઇ જ જાતનો કારોબારી સંબંધ નથી રહ્યો. તેમણે વધુમાં ઉમેરતાં એમ પણ કહ્યું છે કે, ચંડિગઢમાં તેની બહેનની ફર્મમાં જે છાપો મારો, તેમાં તેને કઈંજ લેવા દેવા નથી.તો બીજી બાજુ ભાજપ પ્રવક્તા રવિશંકર કહે છે કે, કૉગ્રેસે તેના ભ્રષ્ટાચારનું એક બીજુ... |