| પ્રદેશ એનસીપીના ઉપાધ્યક્ષ બુધવારે તેમના વતન પાલનપુર તાલુકાના વેડંચામાં પોતાના મકાન પાછળ રીપેરીંગ કામ કરાવતા હતા. ત્યારે ઉશ્કેરાયેલા ચાર વ્યક્તિઓએ તેમની ઉપર હૂમલો કરી ગડદાપાટુનો મારમાર્યો હતો. જેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયેલા ગુજરાત પ્રદેશ એનસીપીના ઉપાધ્યક્ષ શિવરામભાઇ ફોસીએ જણાવ્યું હતું કે, બુધવારે પાલનપુર તાલુકાના... |