Recent news from 24dunia
   
Move Left
અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ઓરિસ્સા કર્ણાટક કેરળ ગુજરાત ગોવા ચંડીગઢ છત્તીસગઢ જમ્‍મૂ અને કાશ્‍મીર ઝારખંડ તામિલનાડુ દિલ્‍હી નાગાલેંડ પંજાબ પશ્‍ચિમ બંગાળ પોંડિચેરી બિહાર મેઘાલય મણિપુર મધ્‍ય પ્રદેશ મહારાષ્‍ટ્ર મિઝોરમ રાજસ્‍થાન સિક્‍કિમ હરિયાણા હિમાચલ પ્રદેશ
Move Right

આને મારું ડિફૉલ્ટ શહેર બનાવો

પહેલું પૃષ્ઠઆપનું શહેરનવી દિલ્હી

કરોડમાં વેચવાના સોદાને સરકારની વિદેશ રોકાણ મંજૂર કરતી એજન્સીએ અટકાવી દીધો છે અને ભારતીય એરલાઇન્સના અસરકારક અંકુશ અને માલિકીને લગતી વધુ વિગતોની જર્થિર હોવાનું જણાવ્યું છે. આર્થિક બાબતોના સચિવ અને વિદેશ રોકાણ પ્રમોશન બોર્ડના વડા અરવિંદ મયારામે અહીં મિટિંગ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે જેટ-ઇતિહાદની દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે. અમારે અસરકારક અંકુશ અને માલિકી અંગે વધુ વિગતો મેળવવી જર્થિરી છે.બજારનિયામક...
Source : Sandesh | 735036 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : નવી દિલ્હી
બેઠકમાં નરેન્દ્ર મોદીને પક્ષની પ્રચાર સમિતિનાં ચેરમેન બનાવવાથી નારાજ થયેલા પક્ષનાં વરિષ્ઠ નેતા અડવાણીએ પક્ષનાં ત્રણ મહત્ત્વના પદ પરથી આપેલું રાજીનામું પાછું ખેંચ્યું છે.આમ ભાજપમાં ગયા શનિવારથી સર્જાયેલી કટોકટીનો આખરે અંત આવ્યો છે. અડવાણીએ ગોવા બેઠક શરૂ થઈ ત્યારથી મોદીને પ્રચાર સમિતિનાં ચેરમેન બનાવવાનો વિરોધ કર્યો હતો અને ગોવા બેઠકનો બહિષ્કાર કર્યો હતોતેમની ગેરહાજરીમાં મોદીને પ્રમોટ કરાતા નારાજ થઈને...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : નવી દિલ્હી
નરેન્દ્ર મોદીને ચૂંટણીપ્રચાર સમિતિના વડા બનાવવાથી નારાજ એલ. કે. અડવાણીએ આપેલું રાજીનામું નવી વાત નથી. અગાઉ અડવાણી પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદઅલી ઝીણાની પ્રશંસા બાદ ઊભા થયેલા વિવાદ સહિત જુદા જુદા પ્રસંગો બાબત આઠ વર્ષમાં બે વખત રાજીનામા આપી ચૂક્યા છે.ભાજપના નેતા અડવાણીએ સૌ પ્રથમ વાર વર્ષ ૨૦૦૫ના જૂન મહિનામાં રાજીનામું આપ્યું હતું. આ વિવાદ વખતે અડવાણી પાકિસ્તાનની છ દિવસની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમણે...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : નવી દિલ્હી
ફિક્સિંગમાં સામેલ અન્ય એક ક્રિકેટર અજિત ચંડિલાએ જામીન માટે અરજી નહિ કરી હોવાથી તેને હજુ જેલની હવા જ ખાવી પડશેદોષિતો સામે હાલના તબક્કે મકોકા લગાવવો યોગ્ય નથી. આ કેસનો પૂરતો અભ્યાસ કર્યા બાદ કોર્ટનું માનવું છે કે આ દોષિતાની ડી-ગેંગ સાથે સંડોવણી હોવાના હજુ કોઇ મજબૂત પુરાવા નથી.ચંડિલાની ૧૬ મેના દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે ફિક્સિંગ મામલે છેલ્લા એક મહિનામાં રાજસ્થાન રોયલ્સના...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : નવી દિલ્હી
શુક્રવારે બહાર પડાયેલા એક સર્વેક્ષણ મુજબ જોબ માર્કેટમાં વધારાનું મજબૂત વલણ રહ્યું હોવાથી વિશ્વમાં સૌથી વધુ એટ્રિશન રેટ(નોકરી છોડી જવાનો દર) ભારતમાં રહેશે અને આ વર્ષે ચારમાંથી એક ભારતીય જૂની નોકરી છોડીને બીજી નોકરીમાં જતો રહે તેવી શક્યતા છે. ગ્લોબલ હ્યુમન રિસોર્સ એન્ડ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી મેજર હેય ગ્રૂપ દ્વારા હાથ ધરાયેલા સરવેમાં એમ પણ જણાવાયું હતું કે આવા ભારતીય કર્મચારીઓ સારાં વળતર અને ઊજળી કાર...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : નવી દિલ્હી
એજન્સીઝ મેનેજિંગ એન્ડ મેઇન્ટેનિંગ નેશનલ હાઇવે(એનએચએસ)એ હવે એ બાબતની ખાતરી આપવી પડશે કે એમ્બ્યુલન્સ અને પેટ્રોલિંગ વાહનો ૨૪ કલાક માટે નેશનલ હાઇવે પર સેવા માટે ઉપલબ્ધ છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એનએચએઆઇ)એ નક્કી કર્યું છે કે વિહિકલ ટ્રેકિંગ સિસ્ટમ (વીટીએસ)ને જીપીએસ સાથે સાંકળીને ઇમર્જન્સી સેવા માટે ઉપયોગમાં લવેતાં વાહનોમાં ફિટ કરવામાં આવશે. આ સિસ્ટમથી ખ્યાલ આવી જશે કે એમ્બ્યુલન્સ કે પટ્રોલિંગ સાથે...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : નવી દિલ્હી
ગોવામાં મળનારી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રસ્થાને રહેવાની સંભાવના છે. ભાજપે મોદીને ઇલેક્શન કમિટીના વડા તરીકે જાહેરાત કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર નરેન્દ્ર મોદીને નવી ભૂમિકા મુજબ સમગ્ર દેશમાં વ્યાપક ચૂંટણીપ્રચારની જવાબદારી સોંપાશે અને તેમાં ઉત્તર પ્રદેશ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. બીજી તરફ નરેન્દ્ર મોદીનું કદ નાનું...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : નવી દિલ્હી
યુપીએ સરકારે એનસીટીસીનો વિરોધ કરનાર નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા. એનસીટીસીના વિરોધમાં મોદીએ જે દાવાઓ કર્યા હતા તેને પહેલાં ચિદમ્બરમે અને પછી સિબ્બલે ફગાવ્યા હતા. સિબ્બલે કહ્યું હતું કે ત્રાસવાદ અંગે મોદી સારું જ્ઞાન ધરાવે છે તેમજ મોદીનાં શાસનમાં બનાવટી એન્કાઉન્ટર થયાં છે. મોદી ત્રાસવાદના પ્રણેતા છેહવે જ્યારે ત્રાસવાદવિરોધ કાયદો ઘડવાનો હોય ત્યારે અમે મોદીને બોલાવીશું. ત્રાસવાદ કેવી રીતે કામ કરે...
Source : Sandesh | 12 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : નવી દિલ્હી
અંગે તેમજ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરની ચર્ચા કરવા મળેલી રાજ્યોના મુખ્યપ્રધાનોની બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આંતરિક સુરક્ષા અંગે શ્વેતપત્ર બહાર પાડવાની માગણી કરી હતી. છેલ્લાં ૧૦ વર્ષમાં આ અંગે ઓછામાં ઓછી ૧૦ બેઠકો મળી હશે પણ રાજ્યોના મુખ્યપ્રધાનોનાં સૂચનો પર શું પગલાં લેવાયાં તે અંગે તેમણે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. મોદીએ પોતાની આક્રમક શૈલીમાં કહ્યું હતું કે રાષ્ટ્રને...
Source : Sandesh | 12 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : નવી દિલ્હી
શીખ યુવકોને લાલચમાં ફસાવી પાક. એજન્સી આઇએસઆઇ આતંકવાદી ટ્રેનિંગ આપી તૈયાર કરી રહ્યું છે એવો આક્ષેપ બુધવારે ભારતે પાક. પર લગાવ્યો હતો. આ આતંકવાદી ટ્રેનિંગ પાછળનો હેતુ દેખીતી રીતે જ ભારતમાં આતંકી હુમલા કરાવી ત્રાસ ફેલાવવા સિવાય બીજો કોઇ ન હોઇ શકે એમ ભારતના ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ કહ્યું હતું.ગુપ્તચર સંસ્થાના ગુપ્ત અહેવાલો પરથી જાણવા મળ્યા મુજબ શીખ આતંકવાદી મોરચે આ સંદર્ભમાં મહત્ત્વની હિલચાલ જોવા મળી...
Source : Sandesh | 12 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : નવી દિલ્હી
Keep updated by subscribing our RSS feeds.
 
 
English