મહેસાણા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી રેડિયોલોજીસ્ટની જગ્યા ખાલી હોવાના કારણે સોનાગ્રાફી મશીન ધૂળ ખાઇ રહ્યું છે. ઓપીડીમાં આવતાં દર્દીઓ પૈકી પ૦થી વધુ દર્દીઓને રેડિયોલોજીસ્ટના અભાવે ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફીનો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે.મહેસાણા સહિતના જિલ્લાના દર્દીઓ માટે સારવાર માટે આર્શીવાદરૂપ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી રેડિયોલોજીસ્ટના અભાવે લાખોના ખર્ચે વસાવેલું સોનોગ્રાફી મશીન...
|
રેડીયોલોજીસ્ટની જગ્યા વર્ષોથી ખાલી :દર્દીઓને ખાનગી સોનોગ્રાફી સેન્ટરોમાં લુંટાવું પડે છેપાલનપુર સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી રેડીયોલોજીસ્ટની જગ્યા ખાલી છે.જેથી લાખો રૂપિયાનું સોનોગ્રાફી મશીન બિન ઉપયોગી બની રહ્યું છે. વર્તમાન સમયે સોનોગ્રાફી મશીનને કાપડમાં પેક કરી એક ખૂણામાં મુકી દેવાયું હોવાથી દર્દીઓ ખાનગી સોનોગ્રાફી સેન્ટરોમાં લૂંટાઇ રહ્યા છે.બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં...
|
મશિનમાં મુસ્લિમોને બોલાવવા બદલ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર નારાયણ ખોલિયાએ કલ્પેશ પટેલ સામે એલિસબ્રજિ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ઘટના બાદ ગુરુવારે કલ્પેશ પટેલની પત્ની સોનલબહેનને પણ કાયૉલયમાંજ નારાયણ ખોલિયાએ તેમને તમાચા માયૉ હોવાની પોલીસ ફરિયાદ શુક્રવારે એલિસબ્રજિ પોલીસ મથકે નોંધાવી હતી.કલ્પેશ પટેલના પત્ની સોનલબહેનએ પોલીસ ફરિયાદ નોંધાવી...
|
અરવિંદ કેજરીવાલે શુક્રવારે ભારતમાં સ્વિસ બેંકોની ઓપરેટિંગ સિસ્ટમ અંગે ચોંકાવનારા ધડાકા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં કોઈ લોકલ બેંક કરતા સ્વિસ બેંકમાં ખાતુ ખોલવું વધુ સરળ છે. સવારે એક ફોન કરો એટલે સ્વિસ બેંકનો એજન્ટ તમારા ઘરે આવીને ખાતુ ખોલી જાય છે. દેશની અન્ય લોકલ બેંકોમાં ખાતુ ખોલવું હોય તો ત્યાં જવું પડે અને લાંબી પ્રોસીઝર બાદ ખાતુ ખુલે છે. પરંતુ સ્વિસ બેંકમાં ખાતુ ખોલવું હોય તો સવારે...
|
ઉપરની વસ્તી ધરાવતું સિહોર શહેર દિન દહાડે વિકસતું જાય છે. અલંગ નજીક હોય અહીં ૪ જી.આઈ.ડી.સી. માં લોખંડની રોલીંગ મીલોઓક્સિજન પ્લાન્ટ સહિતના ઉદ્યોગો ધમધમે છે. જેને લીધે સિહોરમાં ધંધા રોજગાર ફાલ્યા ફુલ્યા હોય પરપ્રાન્તમાંથી લોકો ની વસ્તી વધી છેવસ્તી વધતા સાથે વાહન વ્યવહાર પણ વધતો જાય છે. ખાસ કરીને ભાવનગર નજીક હોય તેની સાથેનો વાહનવ્યહાર વધેલ છે. સિહોરથી હજારો લોકો ભાવનગર ધંધા રોજગાર માટે અપડાઉન કરે છે તો...
|
કેજરીવાલે શુક્રવારે ભારતમાં સ્વિસ બેંકોની ઓપરેટિંગ સિસ્ટમ અંગે ચોંકાવનારા ધડાકા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં કોઈ લોકલ બેંક કરતા સ્વિસ બેંકમાં ખાતુ ખોલવું વધુ સરળ છે. સવારે એક ફોન કરો એટલે સ્વિસ બેંકનો એજન્ટ તમારા ઘરે આવીને ખાતુ ખોલી જાય છે. દેશની અન્ય લોકલ બેંકોમાં ખાતુ ખોલવું હોય તો ત્યાં જવું પડે અને લાંબી પ્રોસીઝર બાદ ખાતુ ખુલે છે. પરંતુ સ્વિસ બેંકમાં ખાતુ ખોલવું હોય તો સવારે એક કોલ...
|
તે સમયના પાંચ લાખ પચ્ચીસ હજાર રૂપિયા આજના અબજો રૂપિયા થાય જેનું દાન આપી વિસનગર પંથકની પ્રજા માટે બનાવેલી હોસ્પિટલ જે નીચેની ઉતરતી કક્ષામાં સમાવેશ થતાં લોકોએ વધુ સારવાર માટે ખાનગી દવાખાને અથવા મહેસાણાની મોટી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે. જે દુઃખની વાત છે. વિસનગરના શેઠ પરીખ ગીરધરલાલ ડોસાભાઈએ ચંચળબેન પરીખ ચેરીટેબલ ટ્રસ્ટના નામે રૂ. પાંચ લાખ પચ્ચીસ હજાર ૧૯૪૯ની સાલમાં ખર્ચીને હોસ્પિટલનું મકાન તથા...
|
વિંછીયાનું સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્વ મુદ માંદગીના બિછાને સપડાયું હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે દવાખાનાને સુવિધારૂપી ઈન્જેકશન આપવાની જરૂર છે. પણ અસુવિધાઓ ભરપુર છે.સામાજિક કાર્યકર હિતેષ વાલાણીએ કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ દવાખાનામાં ત્રણ તબીબની જગ્યા છે હાલ બે તબીબ ફરજ બજાવે છે. એક તબીબની જગ્યા ઘણા સમયથી ખાલી છે. અહીં ચોવીસ કલાક દર્દીઓની અવરજવર રહે છે. જેથીહાલ દવાખાનામાં સિનિયર કલાર્કની જગ્યા પણ...
|
ડાયમંડ એસોસિયેશન અને મહાપાલિકા દ્વારા યોજાયેલા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાનો ખોંખારો, શહેરની ૪૫ લાખ જનતાં તેમની સાથે હોય પછી તેઓ સલામતીની જવાબદારીમાંથી પાછા નહીં પડેજે શહેરની જનતા જાગૃત હોય,સંવેદનશીલ હોય તેને હાનિ પહોંચાડવાની કોઇની તાકાત નથી.આવા શહેરને કોઇ ભયગ્રસ્ત પણ કરી શકે નહી,એમ સરદાર સ્મૃતિ ભવન ખાતે શુક્રવારે યોજાયેલા સુરક્ષા જાગૃતિ અભિયાનના કાર્યક્રમમાં પોલિસ કમિશનર...
|
મહીધરપુરા હીરાબજારમાં હીરાનો વ્યવસાય કરતા એક હીરા વેપારીને ભેટી ગયેલો ઠગ દલાલ ૪૯.૭૦ લાખ રુપિયાના હીરા લઈને ફરાર થઈ ગયો હતો.મહીધરપુરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અઠવા લાઈન્સ રોડ પર સરગમ શોપિંગ સેન્ટર પાસે સિશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા સુબોધ ચંપકલાલ મોદી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.મહીધરપુરામાં જદાખાડી ખાતે આવેલા હીરાબજારમાં હીરાનો વેપાર કરે છે. ૯ જુન ૨૦૧૨ના રોજ હીરા દલાલ ચિરાગ પ્રવીણ મહેતા...
|