Recent news from 24dunia
   
Move Left
અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ઓરિસ્સા કર્ણાટક કેરળ ગુજરાત ગોવા ચંડીગઢ છત્તીસગઢ જમ્‍મૂ અને કાશ્‍મીર ઝારખંડ તામિલનાડુ દિલ્‍હી નાગાલેંડ પંજાબ પશ્‍ચિમ બંગાળ પોંડિચેરી બિહાર મેઘાલય મણિપુર મધ્‍ય પ્રદેશ મહારાષ્‍ટ્ર મિઝોરમ રાજસ્‍થાન સિક્‍કિમ હરિયાણા હિમાચલ પ્રદેશ
Move Right

આને મારું ડિફૉલ્ટ શહેર બનાવો

પહેલું પૃષ્ઠઆપનું શહેરકાંગરા

૬૧ વિધાનસભાની પ્રતિષ્ઠાભર્યા જંગમાં પેટા ચૂંટણીનો ગરમાવો ફેલાયો છે ત્યારે હળવદ બેઠકના પૂર્વ ધારાસભ્ય દેવજીભાઈ ફત્તેપરા કોંગ્રેસને રામ રામ કરી વિશાળ ટેકેદારો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના ગઢના કાંગરા ખરવા માંડયા છે. ગત સપ્તાહે દસાડાના પૂર્વ ધારાસભ્ય મનુભાઈ મકવાણા કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ્યા હતાં ત્યાં કોળી સમાજના આગેવાન અને હળવદ બેઠકના પૂર્વ ધારાસભ્ય દેવજીભાઈ ફત્તેપરા...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કાંગરા
લીંબડી ૬૧ વિધાનસભાની પ્રતિષ્ઠાભર્યા જંગમાં પેટા ચૂંટણીનો ગરમાવો ફેલાયો છે ત્યારે હળવદ બેઠકના પૂર્વ ધારાસભ્ય દેવજીભાઈ ફત્તેપરા કોંગ્રેસને રામ રામ કરી વિશાળ ટેકેદારો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના ગઢના કાંગરા ખરવા માંડયા છે. ગત સપ્તાહે દસાડાના પૂર્વ ધારાસભ્ય મનુભાઈ મકવાણા કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ્યા હતાં ત્યાં કોળી સમાજના આગેવાન અને હળવદ બેઠકના પૂર્વ ધારાસભ્ય દેવજીભાઈ...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કાંગરા
એવુ શહેર છે કે જે હેરિટેજ સ્કવેર નહીં પરંતુ હેરિટેજ સિટી બનવાની તાકાત ધરાવે છે પણ તે માટે જરૂર છે પાવરફૂલ વિઝનની. જેની અપેક્ષા અત્યારના શાસકો કે તંત્ર પાસે રાખવી નકામી છે. જો તેઓ પાસે સુરતના દમદાર ઐતિહાસીક વારસા જેવુ જ દમદાર વિઝન હોત તો આ ઇમારતો ધૂળ ખાતી ન હોત.ઈતિહાસ ખોવાય ત્યારે સંસ્કૃતિ ખોવાય છે અને સંસ્કૃતિ નામશેષ થાય ત્યારે ધરતી રસાતાળ થાય છે. એક સમયે ધનના ઢગલાં પર આળોટતા આ શહેરનો ઐતહાસિક કિલ્લો,...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કાંગરા
સુરત એવુ શહેર છે કે જે હેરિટેજ સ્કવેર નહીં પરંતુ હેરિટેજ સિટી બનવાની તાકાત ધરાવે છે પણ તે માટે જરૂર છે પાવરફૂલ વિઝનની. જેની અપેક્ષા અત્યારના શાસકો કે તંત્ર પાસે રાખવી નકામી છે. જો તેઓ પાસે સુરતના દમદાર ઐતિહાસીક વારસા જેવુ જ દમદાર વિઝન હોત તો આ ઇમારતો ધૂળ ખાતી ન હોત.ઈતિહાસ ખોવાય ત્યારે સંસ્કૃતિ ખોવાય છે અને સંસ્કૃતિ નામશેષ થાય ત્યારે ધરતી રસાતાળ થાય છે. એક સમયે ધનના ઢગલાં પર આળોટતા આ શહેરનો ઐતહાસિક...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કાંગરા
કરુણાનિધિએ મંગળવારે સરકારને સમર્થન પાછું ખેંચી લેતાં યુપીએ સરકાર પર નવી ઘાત ત્રાટકી હતી. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે એમ યુપીએ સરકાર કાર્યકાળ પૂરો કરે તો નવાઈ પામવા જેવું નથી!કેન્દ્રની યુપીએ સરકારના માથે છાશવારે ઘાત આવ્યા કરે છે પણ કોંગ્રેસને કદાચ આવા ઝટકાઓ કોઠે પડી ગયા હોય એવું લાગે છે. મમતા બેનરજીએ યુપીએ સાથે છેડો ફાડયા પછી યુપીએ સરકાર તૂટી પડશે અને વહેલી ચૂંટણીઓ આવશે એવી આગાહીઓ કરનારા પોતાનો આત્મવિશ્વાસ...
Source : Sandesh | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કાંગરા
ઉપરના ભાગની કમાનમાંથી કાંગરા ખર્યા બાદ ઊંધમાંથી સફાળા જાગેલા સેવાસદનના સત્તાધીશોએ એકાએક નિર્ણય લીધોશહેરની શાન સમા લહેરીપુરા દરવાજાની ઉપરના ભાગની કમાનમાંથી કાંગરા ખર્યા બાદ ઉંધમાંથી સફાળા જાગેલા સેવાસદનના સત્તાધીશોએ અસુરક્ષિત કમાનને જ નીચે ઉતારીને તેને મૂળ પુવવર્ત સ્થિતિમાં મૂકવાનો દાવો કર્યો છે.જૂનુ વડોદરા શહેર ચાર દરવાજા વિસ્તારમાં વસે છે. જૂના વડોદરા શહેરના પ્રવેશદ્વાર સમા લહેરીપુરા ગેટમાંથી કાંગરા...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કાંગરા
- ઉપરના ભાગની કમાનમાંથી કાંગરા ખર્યા બાદ ઊંધમાંથી સફાળા જાગેલા સેવાસદનના સત્તાધીશોએ એકાએક નિર્ણય લીધોશહેરની શાન સમા લહેરીપુરા દરવાજાની ઉપરના ભાગની કમાનમાંથી કાંગરા ખર્યા બાદ ઉંધમાંથી સફાળા જાગેલા સેવાસદનના સત્તાધીશોએ અસુરક્ષિત કમાનને જ નીચે ઉતારીને તેને મૂળ પુવવર્ત સ્થિતિમાં મૂકવાનો દાવો કર્યો છે.જૂનુ વડોદરા શહેર ચાર દરવાજા વિસ્તારમાં વસે છે. જૂના વડોદરા શહેરના પ્રવેશદ્વાર સમા લહેરીપુરા ગેટમાંથી કાંગરા...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કાંગરા
ઐતિહાસિક લહેપુરા દરવાજાનું સમારકામ ચાલી રહ્યું છે. તાજેતરમાં કાંગરા ખરવાની ઘટના બાદ હવે દરવાજાના સમારકામની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે અને આ કાર્ય લગભગ એક મહિના સુધી ચાલશે તેવી શક્યતા...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કાંગરા
ઐતિહાસિક મહત્વ ધરાવતા લહેરીપુરા દરવાજાનો આંશિક હિસ્સો આજે ખરી પડ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાની થઇ ન હતી. ઘટનાને પગલે સાવચેતીની ભાગરૂપે દરવાજામાંથી પસાર થતો પગરસ્તો બંધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક લહેરીપુરા દરવાજાનું હાલ સમારકામ ચાલી...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કાંગરા
ઐતિહાસિક મહત્વ ધરાવતા લહેરીપુરા દરવાજાનો આંશિક હિસ્સો આજે ખરી પડ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાની થઇ ન હતી. ઘટનાને પગલે સાવચેતીની ભાગરૂપે દરવાજામાંથી પસાર થતો પગરસ્તો બંધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક લહેરીપુરા દરવાજાનું હાલ સમારકામ ચાલી રહ્યું...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : કાંગરા
Keep updated by subscribing our RSS feeds.
 
 
English