| ગુન્હાખોરીને ડામવા તથા ગુન્હેગારોને ઝડપી લેવા આધુનિક ટેક્નોલોજીનો હાલ ઉપયોગ થઇ રહ્યો છે. આ સંદર્ભે જામનગર જિલ્લામાં પણ જાહેર સ્થળોએ સીસી ટીવી કેમેરા મુક્વા જરૂરી જણાતાં જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ નલીન ઉપાધ્યાયે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું.ધ્રોલ શહેર, જામનગર શહેર અને દ્વારકા શહેર વિસ્તારનો તથા જામનગર જિલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એટીએમ સેન્ટરો, માન્યતા... |