Recent news from 24dunia
   
Move Left
અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ઓરિસ્સા કર્ણાટક કેરળ ગુજરાત ગોવા ચંડીગઢ છત્તીસગઢ જમ્‍મૂ અને કાશ્‍મીર ઝારખંડ તામિલનાડુ દિલ્‍હી નાગાલેંડ પંજાબ પશ્‍ચિમ બંગાળ પોંડિચેરી બિહાર મેઘાલય મણિપુર મધ્‍ય પ્રદેશ મહારાષ્‍ટ્ર મિઝોરમ રાજસ્‍થાન સિક્‍કિમ હરિયાણા હિમાચલ પ્રદેશ
Move Right

આને મારું ડિફૉલ્ટ શહેર બનાવો

પહેલું પૃષ્ઠઆપનું શહેરજામનગર

જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા જોગવડ ગામના નેશ વિસ્તારમાંથી ચારણ શખ્સના ઝુંપડામાંથી ઈંગ્લીશ દારૃની રર૮ બોટલ સાથે એલસીબીએ ઝડપી લઈ સામાન્ય પૂછપરછ કરતાં આ દારૃનો જથ્થો રાજસ્થાનથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.પ્રાપ્ત વિગત અનુસાર જામનગર નજીક આવેલા જોગવડ ગામમાં ચારણના નેશમાં ઈંગ્લીશ દારૃ હોવાની એલસીબીને મળેલ હકીકતના આધારે નેશમાં રહેતા ઉદરાજ ઉર્ફે ઉદો નાગસુર સુમાત જાતે ચારણના રહેણાંક ઝુંપડામાં દરોડો પાડીને...
Source : Sandesh | 735007 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : જામનગર
જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે ગુજરાત વિધાનસભામાં પ્રશ્ન પૂછતા જણાવેલ કે જામનગર જિલ્લામાં જોડિયાસલાયા અને રૂપેણ બંદરો કંઇ - કંઇ સમસ્યાઓથી ડિસે. ૨૦૧૨ની સ્થિતિ ઘેરાયેલા છે અને આ સમસ્યાઓના નિકાલ માટે અને આ બંદરોને પુનઃ જીવીત કરવા માટે શી વ્યવસ્થા કરવામાં આવી છે.જવાબમાં મુખ્યમંત્રી એ જણાવેલ કે જોડીયામાં વહાણો લાંગરવા માટે જરૂરી પાણીની ઉંડાઇ નથી. સચાણામાં હાલ હાઇકોર્ટના...
Source : Sandesh | 735007 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : જામનગર
ચિકિત્સા સેવા સંઘ તરફથી આ વર્ષે જામનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ આવેલી શીરડી સાંઈબાબા મંદિરોમાં શ્વાસરોગ નિદાન ચિકિત્સા યજ્ઞાનું આયોજન તા. ર૬ ને મંગળવારના રોજ રાત્રીના ૯ વાગ્યે કરવામાં આવ્યું છે.આયુ.ના નિષ્ણાંતો દ્વારા નિર્મિત શ્રી સાંઈ શ્વાસહર કલ્પ નામના ઔષધીય યોગને વિશિષ્ટ પ્રકારથી નિર્મિત ખીર સાથે પૂર્ણિમાની રાત્રીએ સેવન કરાવવામાં આવશે.આયુ. નિષ્ણાંત વૈદ્યરાજો દ્વારા શ્વાસ રોગીઓની સંપૂર્ણ તપાસ કરી...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : જામનગર
ખંભાળિયા નજીક જામનગર રોડ પર સોમવારે સવારે બાઇક-રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આઠ વ્યક્તિઓને ઇજા પહોંચી છે. જેમાંના ત્રણને વધુ ઇજા પહોંચતા જામનગર અને અન્ય પાંચને ખંભાળિયા સારવાર આપવામાં આવી હતી. જામનગર જિલ્લામાં અકસ્માતનો સીલસીલો અવિરત રહયો હતો. જેમાં ખંભાળિયા નજીક જામનગર રોડ પર એસ્સાર કંપનીના ગેઇટ પાસે એક બાઇક સ્લિપ થઇ ગયું હતું.આ અકસ્માતના પગલે આગળ આવતા ટ્રકે બાઇક અને ચાલકને બચાવવા કાવો...
Source : Divya Bhaskar | 17 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : જામનગર
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપરના પાટિયા પાસે બાઇકસવાર યુવાન અને યુવતિને ટ્રકચાલકે ચગદી નાખ્યા બન્નેના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ખંભાળિયા નજીક પુરઝડપે દોડતાં ટ્રકે ગરાસિયા વૃધ્ધને જીવલેણ ઠોકર મારતાં તેમનું મૃત્યુ નિપજ્યું છે.જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ વધુ એક વખત રક્તરંજિત થયો છે. આ માર્ગ પર સર્જાયેલા બે જુદા-જુદા અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ભોગ લેવાયા છે. જેની વિગત મુજબ, જામનગર અને અંધાશ્રમ...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : જામનગર
જામનગર-ખંભાળિયા હાઈવે ઉપર આવેલ મેઘપર ગામ પાસે અજાણ્યા વાહને બાઈકને હડફેટે લેતાં યુવાનનું મૃત્યુ નિપજયું હતું. જયારે તેમની પાછળ બેઠેલી ખંભાળિયાની યુવતીને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે.જામનગરના અંધાશ્રમ પાસે રહેતા ભરત ઉર્ફે મુન્નો પરબતભાઈ ધારવીયા (ઉ.વ.૩પ) નામનો સતવારા યુવાન ગઈકાલે બપોરે પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાંથી તેણે ખંભાળિયાની યુવતીને બેસાડી હતી અને મેઘપર ગામ પાસે...
Source : Sandesh | 735007 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : જામનગર
ગુન્હાખોરીને ડામવા તથા ગુન્હેગારોને ઝડપી લેવા આધુનિક ટેક્નોલોજીનો હાલ ઉપયોગ થઇ રહ્યો છે. આ સંદર્ભે જામનગર જિલ્લામાં પણ જાહેર સ્થળોએ સીસી ટીવી કેમેરા મુક્વા જરૂરી જણાતાં જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ નલીન ઉપાધ્યાયે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું.ધ્રોલ શહેર, જામનગર શહેર અને દ્વારકા શહેર વિસ્તારનો તથા જામનગર જિલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એટીએમ સેન્ટરો, માન્યતા...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : જામનગર
જામજોધપુરમાં એક રહેણાંક મકાન પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૪ ખેલૈયાઓને ઝડપી લઈ રૂ.૪૦ હજારની રોકડ કબ્જે કરતા સ્થાનિક પોલીસની આબરૂના ધજાગરા ઉડયા છે.જામજોધપુરના ગંજીવાડો તાલુકા શાળા પાસે જમનાદાસ દેવીદાસ ગોંડલીયાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી જામનગર એલ.સી.બી.ને મળતા તેમણે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા જમનાદાસના ઘરના બીજા માળે પાના ટીંચતા જમનાદાસ સહિત મનોજ બાબુ પંચાસરા, કાસમ...
Source : Sandesh | તાજેતરનાં સમાચારCategory : આપનું શહેર | City : જામનગર
માર્ગ-મકાન અંતર્ગત થયેલા કામો અને યોજનાઓની માહિતી મેળવી સમીક્ષા કરી હતી.તેમજ મહિલા સશક્તિકરણ અંગે માહિતી મેળવી હતી.મંત્રી આનંદીબેને જાડાની ટીપી સ્કીમ ૧ થી ૬ ની પ્રગતિની વિગવાર માહિતી મેળવી અને અને આ કામગીરી ઝડપથી પુર્ણ કરવા અધિકારીઓને સુચના આપી હતી.તેમજ વાડીનાર અને ખંભાળિયાની કામગીરીની પણ સમીક્ષા કરી હતી.માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેઠકમાં આ વિભાગ દ્વારા ચાલતા કામો અને યોજનાઓ અંગે માહિતી મેળવી...
Source : Sandesh | 48 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : જામનગર
વર્ષે નબળુ ચોમાસુ અને જમીનના તળના પાણી ડુકી જતાં જામનગર જિલ્લામાં ચોમાસુ અને શિયાળુ પાક નિષ્ફળ ગયો છે.ચોમાસુ પાક માત્ર ૨૦ થી રપ ટકા અને શિયાળુ પાક તો લગભગ નિષ્ફળ ગયો છે.આ વર્ષે અપુરતા વરસાદના કારણે શિયાળામાં જ કુવા ડુકી જતા સિંચાઈ કરવાની કોઈ શક્યતા જ રહી નથી.આ કારણે શિયાળુ પાકનું વાવેતર માત્ર ૪૨ હજાર હેકટરમાં જ થયું છે.આ વાવેતરમાં પણ મુખ્યત્વે ઓછા પાણીએ પાકતા જીરૂ અને ચણા જેવા પાકો મુખ્યત્વે વવાયા...
Source : Sandesh | 138 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : જામનગર
Keep updated by subscribing our RSS feeds.
 
 
English