વડગામ તાલુકાના વણસોલથી વરણાવાડા જવાનો માર્ગ આવેલો છે. આ માર્ગમાં માટી અને મેટલકામ થયેલું છે. પરંતુ હસનપુરના બે ખેડૂતો વચ્ચેના આંતરિક ડખાના કારણે એક ખેડૂતે માર્ગ વચ્ચે પાળો કરી ફેન્સીંગવાડ કરતાં માર્ગ પર વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે.જેથી બુધવારે વડગામ નાયબ મામલતદાર અને પોલીસ કાફલો હસનપુર પહોંચી માર્ગ ખુલ્લો કરવા ક્વાયત હાથ ધરી હતી.વડગામ તાલુકાના વણસોલથી વરણાવાડા જવા માટેનો ટૂંકો રસ્તો આવેલો છે. પરંતુ વણસોલની... |