Recent news from 24dunia
   
Move Left
અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ આસામ ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ ઓરિસ્સા કર્ણાટક કેરળ ગુજરાત ગોવા ચંડીગઢ છત્તીસગઢ જમ્‍મૂ અને કાશ્‍મીર ઝારખંડ તામિલનાડુ દિલ્‍હી નાગાલેંડ પંજાબ પશ્‍ચિમ બંગાળ પોંડિચેરી બિહાર મેઘાલય મણિપુર મધ્‍ય પ્રદેશ મહારાષ્‍ટ્ર મિઝોરમ રાજસ્‍થાન સિક્‍કિમ હરિયાણા હિમાચલ પ્રદેશ
Move Right

આને મારું ડિફૉલ્ટ શહેર બનાવો

પહેલું પૃષ્ઠઆપનું શહેરગુલબર્ગા

ગુલબર્ગ હત્યા કેસમાં ઝકિયા જાફરીની પ્રોટેસ્ટ પિટિશન પર સુનાવણી કરી રહેલા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.જે.ગણાત્રાની બદલીનો હુકમ સુપ્રીમ કોર્ટના નિર્દેશથી રદ કરાવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.જે.ગણાત્રાની બદલી કરી હતી.સ્પે. ઇન્વેસ્ટિગેશન ટીમના વડા આર.કે.રાઘવને સુપ્રીમ કોર્ટને લખેલા પત્રમાં ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગુલબર્ગ હત્યા કેસમાં ઝકિયા જાફરીની પ્રોટેસ્ટ...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગુલબર્ગા
રમખાણગ્રસ્ત ગુલબર્ગ સોસાયટીની યથાસ્થિતિ જાળવી રાખવા ક્રાઈમ બ્રાંચે સોસાયટીના ચેરમેન સહિ‌ત અન્યોને લેખિતમાં આદેશ કરતાં એક નવો વિવાદ સર્જાયો છે.કાયદાકીય રીતે યથાસ્થિતિ જાળવવાનો આદેશ અદાલત જ કરી શકે છે તેમ સોસાયટીના રહીશોનું માનવું છે.આ સંદર્ભે પોલીસે પોતાની ભૂલ સ્વીકારી લીધી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. વકીલની સલાહ લઈ રહ્યા છીએ સોસાયટીના હોદ્દેદારોને મંગળવારે સાંજે જ પોલીસના યથાસ્થિતિ જાળવવા બાબતેનો...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગુલબર્ગા
રમખાણો વખતે કોંગ્રેસના માજી સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોની સામૂહિક હત્યા થઈ હતીગોધરાકાંડ બાદ થયેલા રમખાણોના ૧૧ વર્ષ અંતે મેઘાણીનગરની ગુલબર્ગ સોસાયટીના બંગલા વેચી શકાશે તેવો ઠરાવ સોસાયટીના હોદ્દેદારોએ કર્યોછે. ઉલ્લેખનીય છે કે ગુલબર્ગકાંડના ઘણાખરા પીડિતો છેલ્લા ઘણા સમયથી સોસાયટી ફરીથી આબાદ કરવા અથવા તો ખંડેર બની ગયેલા ૧૮ બંગલાઓ વેચી દેવા માંગતા હતા, પરંતુ ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવા બાબતે અને...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગુલબર્ગા
રમખાણો દરમિયાન કોંગ્રેસના માજી સાંસદ અહેસાન જાફરી સહિ‌ત ૬૯ લોકોની સામૂહિ‌ક હત્યા થઈ હતીગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા કોમી રમખાણોના ૧૧ વર્ષ અંતે મેઘાણીનગરની ગુલબર્ગ સોસાયટીના બંગલા વેચી શકાશે તેવો ઠરાવ સોસાયટીના હોદ્દેદારોએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુલબર્ગકાંડના ઘણાખરા પીડિતો છેલ્લા ઘણા સમયથી સોસાયટી ફરીથી આબાદ કરવાની અથવા તો ખંડેર બની ગયેલા ૧૮ બંગલાઓ વેચી દેવા માંગતા હતા, પરંતુ આ બાબતે અંદરોઅંદર...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગુલબર્ગા
ગુલબર્ગ સોસાયટી હત્યાકેસ સંદર્ભે એસઆઇટી દ્વારા જે રિપોર્ટ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયો છે તેમાં અમુક દસ્તાવેજ ખૂટતા હોવાનું તથા કેટલાક દસ્તાવેજ વંચાતા ન હોવાની અરજી ઝકિયા જાફરીના એડ્વોકેટે કરી હતી. જેની સામે એસઆઇટીએ જવાબ રજૂ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે, જે દસ્તાવેજ જમા કરાવ્યા છે તેનાથી વધુ દસ્તાવેજ તેમની પાસે નથી તે મતલબનું સોગંદનામું કોર્ટમાં રજૂ કરો. આ મામલે બુધવારે સુનાવણી થઇ શકી ન હતી...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગુલબર્ગા
ગુલબર્ગ સોસાયટી હત્યાકેસ સંદર્ભે એસઆટી દ્વારા મેટ્રોપોલિટન કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યાના ઘણા મહિ‌ના બાદ પણ ઝકિયા જાફરી(ફરિયાદી) દ્વારા પ્રોટેસ્ટ પિટિશન રજૂ કરવામાં ન આવતા તેમનો આ હક બંધ કરવાનો આદેશ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.જે.ગણાત્રાએ કર્યો છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, પ્રોટેસ્ટ પિટિશન રજૂ કરવામાં ઘણી વખત સમય આપવામાં આવ્યો છે અને વધુ વિલંબ થઇ ચૂક્યો છે ત્યારે હવે વધુ સમય ન આપી શકાય.ગુલબર્ગ...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગુલબર્ગા
ગોધરાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલાં તોફાનો પૈકી ગુલબર્ગ સોસાયટીમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિ‌ત ૬૯ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સુનવણી પૂર્ણ થઇ ચૂકી છે પરંતુ સુપ્રીમ ર્કોટનો સ્ટે હોવાને કારણે તેનો ચુકાદો જાહેર કરી શકાયો નથી. આજે આ કેસની મુદત હોવાને કારણે ૭૦ જેટલા આરોપીઓ અને તેમના વકીલો હાજર રહ્યા હતા પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી. હવે આગામી ૨૦મી નવે.ના રોજ આરોપીઓને ર્કોટ સમક્ષ હાજર...
Source : Divya Bhaskar | 257 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગુલબર્ગા
ગોધરાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નિકળેલા તોફાનો પૈકી ગુલબર્ગ સોસાયટીમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૬૯ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સુનવણી પૂર્ણ થઇ ચુકી છે પરંતુ સુપ્રિમ કોર્ટનો સ્ટે હોવાને કારણે તેનો ચુકાદો જાહેર કરી શકાયો નથી. આજે આ કેસની મુદત હોવાને કારણે ૭૦ જેટલા આરોપીઓ અને તેમના વકીલો હાજર રહ્યા હતા. પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી.ગુલબર્ગ સોસાયટી હત્યા કેસમાં પોલીસે ૭૦ વ્યક્તિઓની તબક્કાવાર...
Source : Divya Bhaskar | 287 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગુલબર્ગા
ગુલબર્ગ સોસાયટી હત્યાકેસ સંદર્ભે એસઆઇટી દ્વારા મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ સંદર્ભે પ્રોટેસ્ટ પિટિશન રજૂ કરવા માટે ઝકિયાને કોર્ટ દ્વારા આપેલ સમય આજે પૂરો થતો હતો. જો કે, આ કેસમાં વધુ સમયની માગણી કરવામાં આવતા, કોર્ટે તે માગણી ફગાવતા જણાવ્યું છે કે, ૭મી નવે. સુધી પ્રોટેસ્ટ પિટીશન રજુ કરો અથવા સુપ્રિમ કોર્ટમાં રજુ કરેલ પિટીશનનું સ્ટેટસ શું છે, તે રજુ કરો. નોંધનીય છે કે, ગુલબર્ગ સોસાયટી હત્યા...
Source : Divya Bhaskar | 501 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગુલબર્ગા
ગુલબર્ગ સોસાયટી હત્યાકેસ સંદર્ભે એસઆઇટી દ્વારા મેટ્રો ર્કોટમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ સંદર્ભે પ્રોટેસ્ટ પિટિશન રજૂ કરવા માટે ઝકિયાને ૩૦ ઓક્ટો. સુધીનો સમય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.જે.ગણાત્રાએ આપ્યો છે.ગુલબર્ગ હત્યાકાંડ મામલે એસઆઇટીએ સુપ્રીમ ર્કોટના આદેશ બાદ તપાસ કરી ૨૨ હજાર પાનાનો તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં સીટે મોદી સહિ‌ત તમામ આરોપીઓને ક્લીનચીટ આપી હતી. ત્યાર બાદ આ અહેવાલની નકલ લાંબી કાનૂની...
Source : Divya Bhaskar | 735013 દિવસ પહેલાCategory : આપનું શહેર | City : ગુલબર્ગા
Keep updated by subscribing our RSS feeds.
 
 
English