Recent news from 24dunia
   

શહેરના રેડ લાઇટ એરિયામાં રહેતી કાજલ રમેશ સલાટ (ઉ.વ.૩૦) બંગાળી યુવતીઓને પોતાના ઘરે રાખી તેની પાસે લોહીનો વેપાર કરાવતી હોવાની બાતમી મળતાં થોરાળાના પીએસઆઇ દવેરા સહિ‌તના સ્ટાફે નકલી ગ્રાહક મોકલ્યો હતો. કાજલે ગ્રાહકને બે બંગાળી યુવતીઓ દેખાડી હતી. અને રૂ.૨૦૦ નક્કી કર્યા હતા. મહિ‌લા દલાલ અને ગ્રાહક વચ્ચે તમામ વાતો નક્કી થઇ ગયાની જાણ થતા જ પોલીસ ખાબકી હતી અને કાજલને ઝડપી લીધી હતી.કાજલ અગાઉ લોહીનો વેપાર કર...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
બોલિવૂડમાં ફિલ્મ નિર્માતાઓને હવે એક વાત સમજાઇ ગઇ છે કે, જો ફિલ્મને હિટ કરાવવી હોય તો તેની ચર્ચા પણ સૌથી વધુ થવી જરૂરી છે. હવે ફિલ્મની વાર્તા અને નિર્દેશન જ દર્શકોને પસંદ આવશે તે વાત પણ થોડે ઘણે અંશે ખોટી સાબિત થઇ રહી છે.આથી ચર્ચિત થઇને વિવાદોમાં રહેવુ તે સરળ બાબત છે.આથી આજકાલ ફિલ્મ્સ રીલિઝ પહેલાં જ વિવાદોમાં સપડાઇ જાય છે.ફિલ્મ નિર્માતાઓ પણ આ વાતને સમજીને વિવાદો કરવાનાં રસ્તાઓ શોધે છે. આ માટે સૌથી ...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
વીજળીના કડાકા-ભડાકા થાય ત્યારે અમને વડીલો કહેતા કે ‘‘કૃષ્ણ ભગવાન અને ગોવાિળયા - ગોપાલકો આકાશમાં ગેડીદડે રમે છે. ચોમાસામાં આપણા ભારતની ૨૩ નદીઓ છલોછલ થઈ જતી. યમુના અને ગંગા ૧૦૦ વર્ષ પહેલાં ચોમાસામાં તોફાને ચઢતી આજે પણ એવી જ તોફાને ચઢે છે. નદીઓને કુંવારી કન્યા હોય તો તેના ચણિયાનો કછોટો વાળીને બે કાંઠે થઈ દરિયાને મળવા દોડતી હોય તેમ ઝવેરચંદ મેઘાણી કહેતા. પણ જે નદી પછી મહુવાની માલણ હોય, ભાદર હોય, નર્મદા...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
બોલિવૂડનાં ધૂરંધર ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે પ્રથમ લગ્ન કોની સાથે કર્યાં હતા? તેમની પ્રથમ પત્ની ફિલ્મ એડિટર આરતી બજાજ હતી. કોલેજ સમયનાં આ સાથીઓનું લગ્ન જીવન 10 વર્ષ સુધી ચાલ્યુ હતું. તેમજ જ્યાં સુધી બન્નેનાં છુટાછેડા ન થયા ત્યાં સુધી આરતીએ અનુરાગની દરેક ફિલ્મનું એડિટીંગ પણ કર્યું હતું. પરંતુ આ અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે.આરતીની જેમ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની અનેક મહિલાઓ છે. લોકો દ્વારા ભૂલ...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ઉત્તરાંચલમાં મેઘતાંડવ વચ્ચે ફસાયેલા હજારો ગુજરાતીઓ માટે રાજ્યભરમાં ચિંતાનો માહોલ છે તેવામાં ક્યાંકક્ષેમકુશળના તો ક્યાંક દુર્ઘટનામાં જીવ ગુમાવવો પડયો હોવાના સમાચારો આવી રહ્યા છે. સોમવારે વડોદરાની મહિ‌લા બાદ રાજકોટના એક નિવૃત્ત શિક્ષિકાનું ચારધામની યાત્રા વેળાએ કેદારનાથમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જાણવા મળે છે.૧પ સભ્યોના સંઘમાંથી વિખૂટા પડી ગયેલા નિવૃત્ત શિક્ષિકા પાણીના પૂરમાંથી માંડ-માંડ બચ્યા બા...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ફિલ્મમેકર કરણ જોહરે પોતાના 41માં જન્મદિવસે એક સંતાન દત્તક લેવાની ઇચ્છા જાહેર કરી છે. કરણના જીવનમાં અત્યારે કોઈ પાર્ટનર નથી અને તેનો ઇરાદો પોતાની માતા હિરુ જોહરની મદદથી એકલાહાથે સંતાનનો ઉછેર કરવાનો છે. કરણ અત્યારે પોતાના કામમાં ગળાડુબ હોવા છતાં તે બને એટલું જલ્દી સંતાન દત્તક લઈ લેવા માગે છે.કરણ તો હજી વિચાર કરે છે કે બોલીવુડમાં એવી અનેક સેલિબ્રિટીઓ છે જેમણે હિંમતપુર્વક...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
મદ્રાસ હાઈકોર્ટે લગ્ન પૂર્વે સેક્સ કરવા અંગેનો એક ચુકાદો જાહેર કર્યો છે જેને પગલે લિવ-ઈન રિલેશનમાં નવો વળાંક આવી શકે છે. કોર્ટે જણાવ્યું કે, લગ્ન પૂર્વે લિવ ઈન રિલેશનમાં બે વ્યસ્ક લોકો સેક્સ કરે છે તો તેને કાયદેસરના લગ્ન ગણવામાં આવશે અને બન્નેને પતિ-પત્નીના કહેવાનો હક મળશે.આ ચુકાદાથી ફરી એકવાર લગ્ન, સેક્સની ઉંમર પણ ચર્ચામાં આવી ગઇ છે. ભારતમાં મરજીથી સેક્સ સબંધની ઉંમર 18થી ઘટાડીને 16 કરવા મુદ્દે હો...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
દુનિયાની સૌથી ગરમ જગ્યા અંગે તમે શું વિચારશો. જીવવાની કેટલીક સૌથી કઠિન મુશ્કેલીઓથી અહીંના લોકો સામનો કરે છે. આને દુનિયાની સૌથી નિર્દય જગ્યા કહેવાય છે. તેની સાથે જ અહીં પૃથ્વીની સૌથી નીચલી જગ્યા છે. આ જગ્યાની સ્થિતિ શું હશે તે અંગે તમે વિચારી શકો છો.આ જગ્યા પોતાના વેપારને લઇને પણ જાણીતી છે. આટલી કઠિન પરિસ્થિતિઓમાં અહીંના લોકો ફકત મીઠાનો વેપાર કરે છે. એટલું જ નહીં અહીં આજે પણ કેટલાંય લોકો લેવડ-દેવડ ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
ઉત્તરાખંડ અને હિ‌માચલ પ્રદેશમાં સૈન્ય, એનડીઆરએફ અને વાયુદળે લોકોને બચાવવાનું અભિયાન હાથ ધર્યું છે. અસરગ્રસ્તો અને યાત્રાળુઓની મદદ માટે હેલિકોપ્ટરો સક્રિય કરવામાં આવ્યા છે. સૈન્ય અને એનડીઆરએફએ પણ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાના જવાનોની ટુકડીઓ મોકલી દીધી છે. પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે સૈન્યના જવાનો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.અત્યાર સુધીનું બચાવકાર્ય, હરભજન લોકોને સમજાવી રહ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
સુરતની સરદાર માર્કેટમાં સ્ટોલ ધરાવતા ઝુબેરભાઇને ત્યાં આ વર્ષે ધરમપુરથી એક ફૂટ એક ઇંચની કેરી આવી છે. આવી બે કેરીઓ ૩ કિલો વજનવાળી સ્પેશીયલ ડળી પર ઉગે છે.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
આશ્રમ સ્થિત ભૂદેવ બટુક માટે વૈદિક શાળા તેમજ યજ્ઞ શાળા સહિ‌તના પરિસરમાં પાણી ફરી વળ્યાંઉત્તર ભારતમાં દેવભૂમિથી સુપ્રસિદ્ધ ઉત્તરાખંડમાં ૩ દિવસનાં વરસાદી તાંડવ સાથે ગંગા સહિ‌તની નદીઓમાં ઘૂઘવતાં પૂર તેમ જ ભૂસ્ખલ થતાં ચાર ધામની જાત્રાએ નીકળેલાં મધ્ય ગુજરાતના યાત્રાળુઓ ઋષિકેશ, કેદારનાથ તેમ જ ચમોલી જેવા સ્થળો અટવાઈ ગયાં છે. આ ઉપરાંત ઋષિકેશમાં ગંગાજીની રૌદ્ર ધારામાં શ્રી સ્વામિનારાયણ આશ્રમ - શ્રી ગંગા આરત...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
- ખૂબ ઊંડું તાગ, બાળકસાડત્રીસ વર્ષ પહેલાંની ઘટના. હું જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં ભણતો હતો. ઉનાળાના દિવસો હતા. કાળઝાળ ગરમીથી અમે બધા વિદ્યાર્થીઓ પરેશાન હતા. દિવસનું તાપમાન તો એટલું બધું જાલિમ રહેતું કે પાણા જેવો પાણો ફાટી પડે અને રાત પણ કમ ન હતી. ફિલ્મ 'પાકીઝા’ના એક ગીતની પંક્તિ અમારા માટે સવા જુદા જ અર્થમાં લાગુ પડી રહી હતી : 'દિન હો ગયે હૈ જાલિમ, રાતે હૈ કાતિલાના.’અમે જે રૂમમાં રહેતા હતા...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : મુખ્ય સમાચાર
Keep updated by subscribing our RSS feeds.
 
 
English