| ભારતમાં માત્ર બે ટકા મહિલાઓ સેનિટરી નેપકિનનો ઉપયોગ કરે છે. જોકે તેમને ખબર હોય છે કે સાધારણ કપડાંનો ઉપયોગ સલામત નથી. સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર થાય છે. આ પુસ્તકોમાં બતાવાયું છે કે સેનિટરી નેપકિન્સનો ઉપયોગ ન કરી શકવાને કારણે અનેક બાળકીઓએ સ્કૂલ છોડી દેવી પડે છે. તેઓ બીમારીઓનો ભોગ બને છે. એક તો મહિલાઓમાં જાગૃતિ ઓછી છે. બીજું, તેની ઉપલબ્ધતા. ત્રીજું, વધુ કિંમત અને ચોથું, ઉપયોગ બાદ તેના નિકાલની સમસ્ય... |