Recent news from 24dunia
   

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરે 24 મે, 1995ના દિવસે ગુજરાતી અંજલિ મહેતા સાથે લગ્ન કર્યા હતા. આજે સચિન અને અંજલિના લગ્નને 18 વર્ષ થઈ ગયા છે અને તેમને સારા તેમજ અર્જુન નામના બે સંતાનો પણ છે. આજે આ જોડી ક્રિકેટની દુનિયાની સૌથી લોકપ્રિય જોડી ગણાય...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગકાંડ બહાર આવતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. શ્રીસંથ, વિંદુ અને મયપ્પન એમ એક બાદ એક મોટામાથાઓના નામો એટલી ઝડપી ખુલી રહ્યા છે કે કોઈ એકની ટીકા પણ લોકો સરખી રીતે કરી શકતા નથી. આ સંજોગોમાં ગુજરાત વિધાનસભાના નેતા શંકરસિંહ વાઘેલાએ આ મામલે સીધા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જ અડફેટે લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દેશમાં ફિક્સિંગનો અને ગુજરાતમાં આવનારી પેટાચૂંટણીઓના પગલે રાજકારણનો મુદ...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
અને દુનિયામાં હાલમાં કાળઝાર ગરમી પડી રહી છે. આ ગરમીમાં રાહત મેળવવા માટે લોકો ઘણાબધા ઉપાયો અજમાવે છે. આવો જ એક ઉપાય છે તે બીચ પર આનંદ લેવાનો. મસ્તી અને આહ્લાલદ વાતાવરણ માટે બીચ ઉત્તમ છે. ઉપરાંત બીચ પર મજા કરાવી દે એવા દ્રશ્યો તો મફતમાં ખરાં જ. હાલમાં નેટ પર ચાલી રહેલા ફની બીચના ફોટાઓએ બીચ પર ના જઈ શકતા લોકોને પણ પાણી પાણી કરી નાખ્યા...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
અફઘાનિસ્તાનના કાબૂલમાં બોમ્બ શ્રેણીબદ્ધ થયાં હોવાના સમાચાર મળી રહ્યાં છે. બોમ્બ વિસ્ફોટ ભારતીય દૂતાવાસ નજીક થયાં હોવાની જાણકારી મળી રહી છે. અફઘાની મીડિયા દ્વારા મળી રહેલા અહેવાલો અનુસાર આ વિસ્ફોટો અફઘાન સરકારના કાર્યાલયને ‘ટાર્ગેટ’ બનાવી કરાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જોકે, આ દરમિયાન એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે, વિસ્ફોટો બાદ ઘટના સ્થળે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલી ર...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
મૂળના બ્રિટિશ સ્ટિલ ટાઈકુન લક્ષ્મિ મિત્તલ ભલે દુનિયા આખીમાં સ્ટિલ કિંગ તરીકે ઓળખાતા હોય. અને દુનિયા આખીમાં તેમના પડ્યાં બોલને ઝીંલવામાં આવતો હોય. એક યુરોપીયન રાષ્ટ્રમાં મિત્તલ માટે જાણે વળતાં પાણી હોય તેવો ઘાટ સર્જાયો છે.ફ્રાન્સમાં લોકો મિત્તલ ખાસ પસંદ કરતાં હોય તેવા સંજોગો ક્યાંય પણ જોવા મળતા નથી. અને એટલે જ ફ્રેન્ચોએ લક્ષ્મી મિત્તલ વિરુદ્ધ પોતાના બળાપો કાઢવનો એક સરળ ઉપાય શોધી કાઢ્યો છે. અને એ છે...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
ગુજરાતમાં પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મોહનપ્રકાશ સહિતાના અગ્રણી નેતાઓ આજે રાજકોટ આવ્યા હતા. આ તકે રાજકોટની ભાગોળે ક્રિષ્નાપાર્ક હોટેલમાં પત્રકાર પરિષદ યોજી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં જ વટલાઈને ભાજપી બનેલા વિઠ્ઠલ રાદડીયા અને નરહરિ અમીનને આડેહાથ લી...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
પ્રાથમિક શાળાનાં બાળકોને વાંચતા કરવાના હેતુથી ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની કલોલ પ્રા. શાળાના મહિલા આચાર્યએ બીડુ ઝડપી ઇફકોના સહકારથી નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રંથમંદિરનું નામ આપી વિદ્યાર્થીઓના ઘરે વાજતે ગાજતે પહોંચાડવા સૂચન કર્યું છે. આ નવતર પ્રયોગમાં વિદ્યાર્થી પોતાના ઘરે નાની લાયબ્રેરી રાખી શકશે. એક લોખંડની પેટીમાં ૨૦ જેટલા પુસ્તકો મુકવામાં આવ્યાં છે. જે દરેક વ...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
મોટાભાગના એપાર્ટમેન્ટમાં કાર પાર્કિંગ હાઉસફુલ થઇ જાય છે, પણ હવે ફલેટની બાજુમાં જ કાર પાર્ક કરી શકાશેતમે દસમા માળે રહો છો. સવારે ઓફિસ જવા નીકળો છો ત્યારે દસમા માળે જ પાર્ક કરેલી તમારી કાર સાથે લીફ્ટમાં બેસી કારને સીધી રોડ પર હંકારી મૂકો છો. ધારો કે, આવું થાય તો? સુરતીઓ આવી લકઝુરિયસ જિંદગી ટૂંક સમયમાં જીવી શકશે. વાત એમ છે કે, સુરતમાં ઇન્ટ્રોડ્યુસ થઇ રહેલો આ કોન્સેપ્ટ સુરતીઓની જિંદગીને થોડી વધારે લકઝ...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
આદિત્ય રોય કપૂર ‘આશિકી 2’ના તેના પર્ફોમન્સને કારણે બહુ ચર્ચામાં છે અને તેનું નામ ફિલ્મની હિરોઇન શ્રદ્ધા કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે પણ હકીકત સાવ અલગ છે. હકીકતમાં આદિત્યના જીવનમાં ઓલરેડી એક ગર્લફ્રેન્ડ છે જ અને તેની સાથે તે બહુ...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
કહેવાય છે કે પૈસો જોઈ અને મિલકતની લાલચમાં ભલભલાની તપસ્યા ભંગ થઈ જાય છે અને આજથી 2 મહિના પહેલા તો જે કેટેરિના મિગલિઓરિની તેની વર્જિનિટીને ગરીબ બાળકોની મદદ અને કલ્યાણકારી કાર્યો માટે હરાજીમાં મુકી રહી હતી, તેનો હવે તે બીજો ફાયદો લઈ રહી છે.હવે તે તેના ફોટોગ્રાફ્સ પ્લે બોય મેગેઝીનને વેચી રહી છે અને ચેરિટીનો તેમાં ક્યાંય ઉલ્લેખ નથી. તે 20 વર્ષીય બ્રાઝીલિયન યુવતી છે. તે પિક્ટોરિયલ મેગેઝીનના જાન્યૂઆરી ઈશ...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
લોકપરંપાર, માન્યતા, તંત્ર ઉપાય બધા દેશમાં કરવામાં આવે છે. કેટલાક લોકો તેના પર વિશ્વાસ કરે છે, તો કંઈક તેને અંધવિશ્વાસ માને છે.મોટાભાગની માન્યતાઓની પાછળ કોઈ વિશ્વાસ આધાર નથી, પછી પણ આ સદીઓથી ચાલી આવી રહી છે. આગળ જાણોCopyright...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ જીવનને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે.મૃત્યુ બાદ વ્યકિત યમલોકમાં જાય છે જ્યાં તેને પોતાના ગુન્હાની સમજા મળે છે.જ્યારે પુણ્ય કર્મ કરનારને સ્વર્ગનુ સુખ આપવામાં આવે છે.મૃત્યુ અને તેની સાથે જોડાયેલી આ જિજ્ઞાસાઓ પૂર્ણ કરવા માટે એક ગ્રંથ રચવામાં આવ્યો છે,જેને ગરુડપુરાણ કહેવામાં...
Source : Divya Bhaskar | 1 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
Keep updated by subscribing our RSS feeds.
 
 
English