| તાલુકા ઘોઘાવદરમાં નદી કાંઠે આવેલ ખરાબા અને ગૌચરની જમીનમાં પેશકદમી થવા પામી હોય પેશકદમી અને દબાણો દૂર કરવાની માંગ સાથે ગામના યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં અરજી કરવામાં આવી છે.આગામી દસ દિવસમાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે.નાનજીભાઈ ડોબરીયાએ જિલ્લા કલેકટરને લેખિતમાં અરજી આપી જણાવ્યું છે કે ગામના જ વ્યકિત દ્વારા... |