| આઈપીએલ-6માં દિલ્હીની ટીમ અત્યાર સુધી સતત છ મેચમાં હારનો સામનો કરી ચૂકી છે. વીરેન્દ્ર સેહવાગ, વોર્નર, જયવર્દને અને મોર્કેલ જેવા દિગજ્જોની હાજરી છતાં દિલ્હી એક પણ મેચ જીતી શક્યું નથી. આટલું જ નહીં બેંગલુરુ સામે સુપર ઓવરને બાદ કરી દઈએ તો તમામ મેચોમાં દિલ્હીનો ભારે ધબડકો જોવા મળ્યો છે.દિલ્હીએ હારની આ બાજીને જીતમાં બદલવા માટે વધુ એક શૂરવીર મેદાનમાં આવ્યો છે. ક્રિકેટ ઈતિહાસના આ દિગજ્જ પ્લેયરને દિલ્હીને ફરી... |