| છત્તીસગઢમાં નક્સલી હુમલાના ચાર દિવસ બાદ આજે બીજેપીના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી બસ્તર પહોંચશે. આ બધા નક્સલી હુમલામાં મરી ગયેલ કોંગ્રેસ નેતા નંદ કુમારના ઘરે રાયગઢ પણ જશે.રાજ્યના કોંગ્રેસ નેતાઓના કાફલા પર નકસલીઓએ કરેલા હુમલામાં ૨૮ લોકોના મોત નિપજ્યાં હતા તેના અનુસંધાને છત્તીસગઢ સરકારે મંગળવારે બસ્તાર જિલ્લાના જગદલપુરના એસપીને સસ્પેન્ડ કર્યા છે અને બસ્તાર રેન્જના આઇજી અને કલેક્ટરની... |